179
Join Our WhatsApp Community
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 6,905 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 43 દર્દીઓના મોત નીપજ્યા છે
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 5,27,119 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 9,037 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 80% થયો છે
હાલ શહેરમાં 90,267 એક્ટિવ કેસ છે.
મહારાષ્ટ્રમાં લોકડાઉન માથે નહીં મારવામાં આવે, લોકોને બે દિવસમાં સમય અપાશે.
You Might Be Interested In