Site icon

મુંબઈ મહાનગર પાલિકાની ચિંતા વધી, શહેરમાં સતત વધી રહ્યો છે કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓનો આંક ; જાણો છેલ્લા કલાકમાં કેટલા લોકોએ ગુમાવ્યો જીવ 

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 692 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 25 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.  

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,22,218 થઈ છે. 

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 680 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96 ટકા થયો છે. 

હાલ શહેરમાં 8,351 એક્ટિવ કેસ છે.

આજે છે પહેલી જુલાઈ, સિન્ડિકેટ બૅન્કે કર્યા છે અમુક નિયમોમાં બદલ, એની પડશે તમારા પર અસર; જાણો વિગત

Vasudhaiva Kutumbakam: વસુધૈવ કુટુમ્બક કોન્ક્લેવઃ સામ્રાજ્યવાદમાંથી મુક્તિ આર્થિક વ્યવસ્થા અને સભ્યતાના વિચારો પર મંથન
Maharashtra Weather: “સાવધાન! મહારાષ્ટ્રમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ; દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી વચ્ચે આગામી 24 કલાકમાં વરસાદની એન્ટ્રી
Borivali Smart Station: બોરીવલી બન્યું મુંબઈનું પ્રથમ ‘સ્માર્ટ સ્ટેશન’! આધુનિક ટેકનોલોજીથી સેકન્ડોના હિસાબે ચાલશે ટ્રેનો; જાણો શું છે આ નવી સિસ્ટમ.
BMC Mayor: BMC માં સત્તાનો શતરંજ: ભાજપ અને શિંદે સેના વચ્ચે ડીલ ડન? જાણો કોને મળશે મેયરની ખુરશી અને કોના હાથમાં રહેશે તિજોરીની ચાવી
Exit mobile version