Site icon

બાપરે… બોરીવલીમાં સૌથી વધુ- 1300 બિલ્ડીંગ સીલ.. જાણો કોવિડ-19 ને કારણે મુંબઇમા કેટલી ઇમારતો સીલ કરવી પડી છે.. આંકડો જાણી તમે પણ નવાઈ પામશો.

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
09 ઓક્ટોબર 2020

મુંબઈમાં હાલ કોરોના ને કારણે  10 હજારથી વધુ ઇમારતો પૈકી પાંચ હજાર પશ્ચિમના પરામાં આવેલી છે. એમાં પણ તે રસો ઇમારત એકલા બોરીવલીમાં છે. ચાલુ મહિનાની શરૂઆતમાં મુંબઈમાં કોરોના એ ફરી ઉથલો માર્યો હતો. ત્યારે નવી બનેલી બી એમ સી ની નવી નીતિ અનુસાર જે કોઈ બિલ્ડિંગમાં 10 થી વધુ દર્દીઓ હોય અથવા એક સાથે બે કે વધુ ફ્લોર પર દર્દીઓ જોવા મળે તો આખી ઈમારત ને સીલ કરવાનો નિયમ છે.

Join Our WhatsApp Community


બોરીવલીમાં અત્યાર સુધી મળી આવેલા 80 ટકાથી વધુ દર્દીઓ ઊંચી ઇમારતોમાં છે. જેમાંથી મોટાભાગના દર્દીઓના એક્ટિવ કોરોનાના કેસ છે એવી બિલ્ડિંગમાં બે અથવા વધુ પરિવારો હોવા છતાં બિલ્ડિંગ ને સીલ કરવામાં આવી છે. બોરીવલી પાલિકાના આર-મધ્ય વૉર્ડના ઓફિસરના જણાવ્યા મુજબ, જે બિલ્ડીંગમાં વધુ કેસો નોંધાય તે આખી બિલ્ડીંગનું પરીક્ષણ અને સેનિટાઈઝેશન કરવામાં આવે છે. કારણ કે એક જ બિલ્ડિંગમાં, એક જ સીડી અને એક જ લિફ્ટનો ઉપયોગ બધા કરતા હોય છે. તેથી વધુ લોકોને ચેપ લાગવાની સંભાવના રહેલી છે..

BMC Election Results 2026: આજથી મતગણતરી શરૂ, મુંબઈના ‘કિંગ’ કોણ? મતગણતરીની પ્રક્રિયામાં ફેરફારને કારણે પરિણામો આવવામાં થઈ શકે છે વિલંબ
Uddhav Thackeray Press Conference: ઉદ્ધવ ઠાકરેના ભાજપ પર ગંભીર આક્ષેપ; ‘લોકશાહી ભૂંસવાના પ્રયાસ’ ગણાવી ચૂંટણી પ્રક્રિયા પર ઉઠાવ્યા સવાલ
BMC Election: મુંબઈમાં મતદાન વચ્ચે વોટ્સએપ ગ્રુપો બન્યા ‘જંગનું મેદાન’! મરાઠી-અમરાઠી વિવાદ વકરતા અડમિન્સ એક્શનમાં, મેસેજ કરવા પર મૂક્યો પ્રતિબંધ
BMC Election 2026: દાદરમાં બોગસ વોટિંગનો મામલો ગરમાયો; મનસે ઉમેદવાર યશવંત કિલ્લેદારે ‘ડુપ્લિકેટ’ મતદાર પકડ્યાનો કર્યો દાવો.
Exit mobile version