Site icon

બાપરે… બોરીવલીમાં સૌથી વધુ- 1300 બિલ્ડીંગ સીલ.. જાણો કોવિડ-19 ને કારણે મુંબઇમા કેટલી ઇમારતો સીલ કરવી પડી છે.. આંકડો જાણી તમે પણ નવાઈ પામશો.

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
09 ઓક્ટોબર 2020

મુંબઈમાં હાલ કોરોના ને કારણે  10 હજારથી વધુ ઇમારતો પૈકી પાંચ હજાર પશ્ચિમના પરામાં આવેલી છે. એમાં પણ તે રસો ઇમારત એકલા બોરીવલીમાં છે. ચાલુ મહિનાની શરૂઆતમાં મુંબઈમાં કોરોના એ ફરી ઉથલો માર્યો હતો. ત્યારે નવી બનેલી બી એમ સી ની નવી નીતિ અનુસાર જે કોઈ બિલ્ડિંગમાં 10 થી વધુ દર્દીઓ હોય અથવા એક સાથે બે કે વધુ ફ્લોર પર દર્દીઓ જોવા મળે તો આખી ઈમારત ને સીલ કરવાનો નિયમ છે.

Join Our WhatsApp Community


બોરીવલીમાં અત્યાર સુધી મળી આવેલા 80 ટકાથી વધુ દર્દીઓ ઊંચી ઇમારતોમાં છે. જેમાંથી મોટાભાગના દર્દીઓના એક્ટિવ કોરોનાના કેસ છે એવી બિલ્ડિંગમાં બે અથવા વધુ પરિવારો હોવા છતાં બિલ્ડિંગ ને સીલ કરવામાં આવી છે. બોરીવલી પાલિકાના આર-મધ્ય વૉર્ડના ઓફિસરના જણાવ્યા મુજબ, જે બિલ્ડીંગમાં વધુ કેસો નોંધાય તે આખી બિલ્ડીંગનું પરીક્ષણ અને સેનિટાઈઝેશન કરવામાં આવે છે. કારણ કે એક જ બિલ્ડિંગમાં, એક જ સીડી અને એક જ લિફ્ટનો ઉપયોગ બધા કરતા હોય છે. તેથી વધુ લોકોને ચેપ લાગવાની સંભાવના રહેલી છે..

Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Mumbai Highway: મુંબઈમાં બની રહ્યો છે વધુ એક મહામાર્ગ, નરીમન પોઈન્ટ થી મીરા-ભાઈંદર ની મુસાફરી માત્ર આટલા જ કલાકમાં
Exit mobile version