Site icon News Continuous Bureau | Mumbai

બાપરે… બોરીવલીમાં સૌથી વધુ- 1300 બિલ્ડીંગ સીલ.. જાણો કોવિડ-19 ને કારણે મુંબઇમા કેટલી ઇમારતો સીલ કરવી પડી છે.. આંકડો જાણી તમે પણ નવાઈ પામશો.

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
09 ઓક્ટોબર 2020

મુંબઈમાં હાલ કોરોના ને કારણે  10 હજારથી વધુ ઇમારતો પૈકી પાંચ હજાર પશ્ચિમના પરામાં આવેલી છે. એમાં પણ તે રસો ઇમારત એકલા બોરીવલીમાં છે. ચાલુ મહિનાની શરૂઆતમાં મુંબઈમાં કોરોના એ ફરી ઉથલો માર્યો હતો. ત્યારે નવી બનેલી બી એમ સી ની નવી નીતિ અનુસાર જે કોઈ બિલ્ડિંગમાં 10 થી વધુ દર્દીઓ હોય અથવા એક સાથે બે કે વધુ ફ્લોર પર દર્દીઓ જોવા મળે તો આખી ઈમારત ને સીલ કરવાનો નિયમ છે.

Join Our WhatsApp Channel


બોરીવલીમાં અત્યાર સુધી મળી આવેલા 80 ટકાથી વધુ દર્દીઓ ઊંચી ઇમારતોમાં છે. જેમાંથી મોટાભાગના દર્દીઓના એક્ટિવ કોરોનાના કેસ છે એવી બિલ્ડિંગમાં બે અથવા વધુ પરિવારો હોવા છતાં બિલ્ડિંગ ને સીલ કરવામાં આવી છે. બોરીવલી પાલિકાના આર-મધ્ય વૉર્ડના ઓફિસરના જણાવ્યા મુજબ, જે બિલ્ડીંગમાં વધુ કેસો નોંધાય તે આખી બિલ્ડીંગનું પરીક્ષણ અને સેનિટાઈઝેશન કરવામાં આવે છે. કારણ કે એક જ બિલ્ડિંગમાં, એક જ સીડી અને એક જ લિફ્ટનો ઉપયોગ બધા કરતા હોય છે. તેથી વધુ લોકોને ચેપ લાગવાની સંભાવના રહેલી છે..

Cyber Fraud Awareness મહાનગર ગેસના નામે ઠગાઈ! ઈન્કમ ટેક્સ કન્સલ્ટન્ટને ₹૩.૫૪ લાખનો ચૂનો, વોટ્સએપ મેસેજ બની ગયો જાળ!
Police Recovery Drive મુંબઈ પોલીસની સરાહનીય કામગીરી ૩૧૭ ગુમ થયેલા મોબાઈલ શોધી માલિકોને કર્યા પરત.
Mumbai Metro Connectivity મુંબઈ મેટ્રો કનેક્ટિવિટી હવે મેટ્રો સ્ટેશનથી સીધું જવાશે મોલ અને કોમ્પ્લેક્સમાં, રસ્તા પર ચાલવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ! જાણો શું છે યોજના
Mumbai AC Local મુસાફરોની ભૂલ કે રેલવેની? AC લોકલ ટ્રેન મોડી આવવા છતાં દંડ વસૂલાતા મુંબઈકરો લાલઘૂમ, રેલવે પાસે કરી આ માંગ.
Exit mobile version