214
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના ચેરમેન સાયરસ મિસ્ત્રી(Cyrus mistry)ના અંતિમ સંસ્કાર (last rites)મંગળવારે કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મંગળવારે સવારે 10:00 વાગ્યે મુંબઈ(Mumbai)ના વર્લી સ્મશાન ઘાટ(Worli Cremation Ghat) પર તેમને અંતિમ વિદાય આપવામાં આવશે.
કાર અકસ્માત(Car accident)માં મૃત્યુ પામનારા સાયરસ મિસ્ત્રી અને જહાંગીરી પંડોલ(Jahangiri Pandol)ના મૃતદેહને જેજે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
હાલ બંનેના મૃતદેહોને શબઘરમાં રાખવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : મોટી દુર્ઘટના- પંજાબના મોહાલીમાં આનંદ મેળામાં 50 ફૂટની ઊંચાઈથી ધડામ દઈને નીચે પડ્યો ઝુલો- આટલા લોકો થયા ઘાયલ- જુઓ વિડીયો
You Might Be Interested In