News Continuous Bureau | Mumbai
Randal Maa Mandir: સૂર્યદેવની પત્ની ભગવતી રાંદલ માતાનું મંદિર આવેલું છે જ્યાં નવરાત્રીમાં ( Navratri ) ભક્તો દર્શન માટે ઉમટી પડે છે થોડા સમય પહેલા જ બોરીવલી ( Borivali ) પશ્ચિમ સ્ટેશન નજીક આ મંદિર આવ્યું છે અહીં સવાર સાંજ આરતી થાય છે જયારે પૂનમ અને અમાસના દિવસે મહારાષ્ટ્ર ભરમાંથી ભક્તો આવે છે ભંડારો તેમ જ અમાસના બ્રહ્મભોજન કરાવાય છે તેમ હર્ષદભાઈનુ કહેવું છે

Devotees thronged Mumbai’s only Randal Mata temple for darshan.
જેમના સપનામાં માતાજી આવ્યા હતા અને અહીં મંદિર બનાવવા આદેશ આપ્યો હતો અહીં આવતા ભક્તોને ( Devotees ) પરચા મળે છે તેમ જ માનતા પુરી થતી હોવાનું કહેવાય છે

Devotees thronged Mumbai’s only Randal Mata temple for darshan.
આ સમાચાર પણ વાંચો : Shardiya Navratri 2024: નવરાત્રીના બીજા દિવસે મા બ્રહ્મચારિણીને અર્પણ કરો ‘પંચામૃત’ , નોંધી લો રેસિપી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.