Site icon

મુંબઈમાં ભીડભાડવાળા 19 સ્ટેશનો પર બાંધવામાં આવશે એક માળાના સ્ટેશન, સરકાર ખર્ચશે અધધ આટલા કરોડ રૂપિયા… જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરના 19 સૌથી વધુ ભીડ ધરાવતા સ્ટેશનોનો 947 કરોડ રૂપિયાના ખર્ચે પુર્નવિકાસ કરવાની યોજના સરકારે મંજૂર કરી છે. આગામી 16 મહિનામાં આ કામ પૂરું કરવાનો સરકારે લક્ષ્યાંક રાખ્યો હોવાનો દાવો એક મીડિયા હાઉસે કર્યો છે.

Join Our WhatsApp Community

મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં કોરોના પહેલા રોજના 70થી 80 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરતા હતા. પીક અવર્સમાં રેલવે સ્ટેશનો પર ભારે ભીડ રહેતી હોય છે. સ્ટેશનો પર થતી ભીડને નિયંત્રણમાં રાખવા માટે હવે સ્ટેશનો પર એક માળાના સ્ટેશન તૈયાર કરવાની યોજના બનાવવામાં આવી છે. 

આ સમાચાર પણ વાંચો : સાર્વજનિક સ્થળે તલવાર હાથમાં લેનારા મહાવિકાસ આઘાડીના આ બે પ્રધાન સામે પોલીસમાં નોંધાયો ગુનો.. જાણો વિગતે

સરકાર આ પ્રોજેક્ટ પાછળ 947 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આગામી 16 મહિનામાં આ કામ પૂરું થશે. મુંબઈના અત્યંત ભીડ ધરાવતા 19 સ્ટેશનનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે.

Kurla Minor Murder Case Mumbai: મુંબઈમાં લોહિયાળ ખેલ: કુર્લામાં રિક્ષાની સીટના વિવાદમાં સગીરે યુવકની ગળું કાપીને કરી હત્યા
Worli Email Tampering Fraud: વરલીમાં ઈમેલ ટેમ્પરિંગ દ્વારા કંપની સાથે ₹૨૧ લાખની છેતરપિંડી: સાયબર માફિયાઓએ બેંકની વિગતો બદલી ખેલ પાડ્યો
Mumbai ACB Trap Khar Police: મુંબઈમાં ACBનો સપાટો: ખાર પોલીસ સ્ટેશનના API ₹૧.૫૦ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
Dahisar Bus Fire Near Petrol Pump: દહિસરમાં પેટ્રોલ પંપ પાસે લક્ઝરી બસમાં ભીષણ આગ: મોટી હોનારત ટળી, એસ.વી. રોડ પર અફરાતફરી
Exit mobile version