દેશભરમાં ફાસ્ટેગ નો અમલ. પણ મુંબઈના પ્રવેશ દ્વારો પર નહીં. શા માટે? રોકડા ખિસ્સામાં મુકાય છે એટલે?

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

17 ફેબ્રુઆરી 2021

એ વાત સર્વે કોઈ જાણે છે કે મુંબઈમાં પ્રવેશના 5 ટોલનાકા પર દૈનિક હજારોની સંખ્યામાં ગાડી આવે છે જેમાંથી કરોડો રૂપિયાની કમાણી થાય છે. આ પૈસા રોકડા માં લેવામાં આવે છે. આટલા વર્ષોથી આ ટોલનાકા અહીં કેમ છે? તેના પૈસા હજી કેમ વસૂલ નથી થયા? આ સંદર્ભે એક રહસ્ય પ્રવર્તે છે.

હવે આ રહસ્યને પીઠબળ આપતી એક ઘટના બની છે.

આખા દેશમાં અત્યારે ફાસ્ટેકનો અમલ થયો છે ત્યારે મુંબઈના પ્રવેશ દ્વારો પર તે લગાડવામાં નથી આવ્યું. આથી અહીંયા રોકડાની વસૂલી હજી ચાલુ છે. આનો શું અર્થ લેવો? 

વાચકો આ સ્ટોરી ના કમેન્ટમાં લખે…..

આજથી લોકલ ટ્રેનમાં સ્પેશિયલ ડ્રાઇવ. કાયદો ભંગ કરનાર, એકે એકને પકડવામાં આવશે.

માસ્ક ન પહેરવામાં દક્ષિણ મુંબઈ વાળા સૌથી આગળ, સૌથી વધુ દંડાયા પણ ખરા. જાણો વિગત… 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More