Site icon

મુંબઈ ભાજપના સૌથી મોટા નેતા ને થયો કોરોના. ઇલાજ ચાલુ. ભાજપમાં ચિંતા…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૯ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

સોમવાર

ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ અને ઉત્તર મુંબઈના સાંસદ તેમજ ભૂતપૂર્વ કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી રામનાયક ને કોરોના થયો છે.

થોડા દિવસ અગાઉ તેમણે કોરોનાની વેક્સિન લીધી હતી. મલાડ ખાતે આવેલી સંજીવની હોસ્પિટલના ડોક્ટર ના વડપણ હેઠળ તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. હાલ તેઓ પોતાના નિવાસસ્થાને છે અને ત્યાં તેઓ એક અલગ રૂમમાં પોતાનો ઉપચાર કરાવી રહ્યા છે.

કોરોનાને કારણે 400 ઘોડાઓના માથા પર ભૂખમરો તોળાઈ રહ્યો છે. જાણો વિગત.
 

Mumbai: શું ખરેખર મુંબઈના દરેક વોર્ડમાં બનશે કબૂતરખાના? આજે યોજાઈ BMCની મોટી બેઠક
Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Metro 3 Mumbai: BKC થી કફ પરેડ મેટ્રોની રફતાર તેજ! દોઢ કલાકનો પ્રવાસ હવે અડધા કલાકમાં, જાણો કયા સ્ટેશન આવશે અને ટિકિટના ભાવ કેટલા હશે.
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Exit mobile version