Site icon

મુંબઈ ભાજપના સૌથી મોટા નેતા ને થયો કોરોના. ઇલાજ ચાલુ. ભાજપમાં ચિંતા…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૯ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

સોમવાર

ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ અને ઉત્તર મુંબઈના સાંસદ તેમજ ભૂતપૂર્વ કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી રામનાયક ને કોરોના થયો છે.

થોડા દિવસ અગાઉ તેમણે કોરોનાની વેક્સિન લીધી હતી. મલાડ ખાતે આવેલી સંજીવની હોસ્પિટલના ડોક્ટર ના વડપણ હેઠળ તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. હાલ તેઓ પોતાના નિવાસસ્થાને છે અને ત્યાં તેઓ એક અલગ રૂમમાં પોતાનો ઉપચાર કરાવી રહ્યા છે.

કોરોનાને કારણે 400 ઘોડાઓના માથા પર ભૂખમરો તોળાઈ રહ્યો છે. જાણો વિગત.
 

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version