Site icon

મલાડના ધારાસભ્ય અસલમ શેખ ની નવી માંગણી. હીજડાઓ માટે અલગ ટોયલેટ બાંધો..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો      

મુંબઈ, 23  જુલાઈ  2021

Join Our WhatsApp Community

શુક્રવાર

મુંબઈ શહેરના પાલક મંત્રી તેમજ મત્સ્ય ઉદ્યોગના મંત્રી અસલમ શેખ એ મુંબઈ મહાનગર પાલિકા પાસે તદ્દન નવી માંગણી મૂકી છે. તેમણે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ને પત્ર લખીને કહ્યું છે કે દાદર તેમજ છત્રપતિ શિવાજી રેલવે સ્ટેશન અને શિવડી વિસ્તારમાં હીજડાઓ માટે અલાયદુ શૌચાલય બાંધવામાં આવે. અસલમ શેખ ના આ પત્રનો મુંબઈ મહાનગરપાલિકાએ હજી સુધી કોઈ પ્રત્યુત્તર આપ્યો નથી.

મુંબઈમાં કોરોના કાબુમાં, છેલ્લા 24 કલાકમાં 400થી ઓછા કેસ આવ્યા સામે ; જાણો આજના તાજા આંકડા

નોંધવાલાયક બાબત એ છે કે મુંબઈ શહેરમાં શહેરીજનોને જોઈએ તેટલા પૂરતા પ્રમાણમાં શૌચાલય નથી. આ પરિસ્થિતિમાં નવો મમરો મૂકી ને અસલમ શેખ શું સાબિત કરવા માંગે છે તે સમજવું મુશ્કેલ છે.

Elphinstone Flyover: એલ્ફિન્સ્ટન ફ્લાયઓવર આજે રાત્રે ૧૨ વાગ્યાથી બંધ, જાણો કયા સમયે કયા રસ્તાનો ઉપયોગ કરશો
Girgaum: ગિરગામ માં ફિલ્મી સ્ટાઈલમાં અપહરણ અને લૂંટ, અંગડિયા ના કર્મચારીઓને બાંધીને કરી આટલા કરોડ ની ચોરી
Mumbai: મોટા સમાચાર, મુંબઈની ઓસી વગરની સેંકડો સોસાયટીઓને મોટો ફાયદો! પહેલા છ મહિનામાં અરજી કરશો તો ‘નો પેનલ્ટી’
Maharashtra Government: મહારાષ્ટ્ર સરકારની અષ્ટવિનાયક યોજનાથી શ્રદ્ધા, પર્યટન અને અર્થતંત્રને વેગ મળશે.
Exit mobile version