મલાડના ધારાસભ્ય અસલમ શેખ ની નવી માંગણી. હીજડાઓ માટે અલગ ટોયલેટ બાંધો..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો      

મુંબઈ, 23  જુલાઈ  2021

Join Our WhatsApp Community

શુક્રવાર

મુંબઈ શહેરના પાલક મંત્રી તેમજ મત્સ્ય ઉદ્યોગના મંત્રી અસલમ શેખ એ મુંબઈ મહાનગર પાલિકા પાસે તદ્દન નવી માંગણી મૂકી છે. તેમણે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ને પત્ર લખીને કહ્યું છે કે દાદર તેમજ છત્રપતિ શિવાજી રેલવે સ્ટેશન અને શિવડી વિસ્તારમાં હીજડાઓ માટે અલાયદુ શૌચાલય બાંધવામાં આવે. અસલમ શેખ ના આ પત્રનો મુંબઈ મહાનગરપાલિકાએ હજી સુધી કોઈ પ્રત્યુત્તર આપ્યો નથી.

મુંબઈમાં કોરોના કાબુમાં, છેલ્લા 24 કલાકમાં 400થી ઓછા કેસ આવ્યા સામે ; જાણો આજના તાજા આંકડા

નોંધવાલાયક બાબત એ છે કે મુંબઈ શહેરમાં શહેરીજનોને જોઈએ તેટલા પૂરતા પ્રમાણમાં શૌચાલય નથી. આ પરિસ્થિતિમાં નવો મમરો મૂકી ને અસલમ શેખ શું સાબિત કરવા માંગે છે તે સમજવું મુશ્કેલ છે.

BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
Exit mobile version