Site icon News Continuous Bureau | Mumbai

ફરી એક વાર લાપરવાહી! મુંબઈ અને થાણેમાં પ્રવાસીઓના કોરોના ટેસ્ટ થતા જ નથી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૬ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

શું મુંબઈ શહેરનું પ્રશાસન થાકી ગયું છે કે પછી પ્રશાસન ઇચ્છે છે કે કોરોના વધુ એક વખત વધી જાય? હા, પ્રશ્ન પૂછવા પાછળનું કારણ એ છે કે મુંબઈ અને થાણેમાં પરપ્રાંતીય પ્રવાસીઓને કોરોના ટેસ્ટ વિના પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. રેલવે સ્ટેશન તેમ જ એસટી સ્ટૅન્ડ અને સડક માર્ગેથી આવી રહેલા પ્રવાસીઓને એન્ટ્રી પૉઇન્ટ પર તપાસવામાં આવતા નથી. આવું કરવાને કારણે મુંબઈની આસપાસના વિસ્તારમાં ફેલાયેલો કોરોના ઝડપથી મુંબઈ શહેરમાં પ્રવેશી શકે છે. જો આવુ થશે તો ત્રીજી વખત કોરોનાની લહેર આવતાં સમય નહીં લાગે.

Mantralaya Fraud| મંત્રાલયમાં વગ હોવાની લાલચ આપી ૭ લોકો સાથે ૯૧ લાખની છેતરપિંડી, મરીન ડ્રાઈવ પોલીસે ગુનો નોંધ્યો
Vipul Roy| અભિનેતા વિપુલ રોયના ઘરે ચોરી ઘરઘાટી મહિલાએ ૭.૧ લાખની રોકડ અને સોનાના દાગીનાની કરી ચોરી
Devendra Fadnavis| સીએમ દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ મુંબઈ પોલીસની સાયબર વિંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી
Mumbai Local Train| મહિલા કોચમાં બુરખો પહેરીને ઘૂસેલા પુરુષનો પર્દાફાશ, મહિલા મુસાફરોની સતર્કતાથી ઝડપાયો શખ્સ
Exit mobile version