Site icon

મુંબઈગરા માટે રાહતના સમાચાર.  મુંબઈમાં કોરોના માત્ર નામનો રહ્યો, શહેરમાં ચાલુ મહિનામાં આટલા દિવસ નોંધાયા ઝીરો કોવિડ ડેથ…  

 News Continuous Bureau | Mumbai

મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે અને મૃત્યુઆંક પણ ઘટયો છે. 

Join Our WhatsApp Community

શહેરમાં માર્ચની શરૂઆતથી, 6 માર્ચ સિવાય, દરરોજ શૂન્ય મૃત્યુ નોંધાયા છે. 

આમ 15માંથી 14 દિવસમાં શૂન્ય મૃત્યુ નોંધાતા નાગરિકોની સાથે વહીવટી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન અનુસાર, ગત 24 કલાકમાં મુંબઈમાં 50 નવા કોરોના કેસ મળી આવ્યા છે અને 60 દર્દી કોરોના મુક્ત થયા છે. 

ઉલ્લેખનીય છે કે કોરોનાની ત્રીજી લહેરની શરૂઆતથી, અત્યાર સુધી મુંબઈમાં 25 દિવસ શૂન્ય મૃત્યુ નોંધાયા છે.

આ સમાચાર પણ વાંચો :આજથી મુંબઈના આ 12 સેન્ટરમાં મળશે 12થી 14 વર્ષના કિશોરોને વેક્સિન, આટલા લાખ બાળકો વેક્સિનના લાભાર્થી; જાણો વિગતે

Vasudhaiva Kutumbakam: વસુધૈવ કુટુમ્બક કોન્ક્લેવઃ સામ્રાજ્યવાદમાંથી મુક્તિ આર્થિક વ્યવસ્થા અને સભ્યતાના વિચારો પર મંથન
Maharashtra Weather: “સાવધાન! મહારાષ્ટ્રમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ; દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી વચ્ચે આગામી 24 કલાકમાં વરસાદની એન્ટ્રી
Borivali Smart Station: બોરીવલી બન્યું મુંબઈનું પ્રથમ ‘સ્માર્ટ સ્ટેશન’! આધુનિક ટેકનોલોજીથી સેકન્ડોના હિસાબે ચાલશે ટ્રેનો; જાણો શું છે આ નવી સિસ્ટમ.
BMC Mayor: BMC માં સત્તાનો શતરંજ: ભાજપ અને શિંદે સેના વચ્ચે ડીલ ડન? જાણો કોને મળશે મેયરની ખુરશી અને કોના હાથમાં રહેશે તિજોરીની ચાવી
Exit mobile version