Site icon News Continuous Bureau | Mumbai

‘બ્રેક ધ ચેઇન’ લાગુ કર્યા પછી મુંબઈ માં કેટલા દિવસ પછી ઓછા દર્દી હશે? આ રહ્યો જવાબ.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 9 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

મુંબઈ શહેરમાં કડક નિર્બંધ બોલાવ્યા પછી પણ કોરોના ના દર્દીઓ ઓછા થવાનું શરૂ થયું નથી. આ પરિસ્થિતિમાં આવનાર દિવસોમાં કેટલા દિવસ પછી દર્દીઓ આવવાના ઓછા થશે? આનો જવાબ કોવિડ માટે બનેલી સ્પેશિયલ ટીમના સભ્ય સંજય ઓક એ જણાવ્યું કે આગામી ૧૨ થી ૧૩ દિવસ સુધી દર્દીઓ વધતા રહેશે. પરંતુ અત્યારે જે રીતે મીની  લોકડાઉન લાગુ થયું છે. તેનાથી આ ચેઇન બે અઠવાડિયામાં ટૂટી જશે તેવું લાગે છે. આ પરિસ્થિતિમાં એવી શક્યતા વર્તાઇ રહી છે કે સાંકળ તૂટ્યા બાદ દર્દીઓ ઓછા થશે.

હાલ મુંબઈ શહેરમાં ૨૦ લાખ લોકોને દોષિત ક્ષેત્રમાં લોક કરી દેવાયા છે. જેથી સંક્રમણ વધશે નહીં. જોકે કાબુમાં આવતા સમય લાગશે.

મુંબઈમાં 26 પ્રાઇવેટ વેક્સીનેશન સેન્ટર બંધ થયા.જાણો વિગત..
 

Maharashtra Dahi Handi 2026 મહારાષ્ટ્રમાં દહીંહાંડીની ભવ્ય ઉજવણી રાજ્યભરમાં ૨૫૪થી વધુ મોટા આયોજનો, ૧ કરોડથી વધુના ઈનામોની રમઝટ
Mumbai Metro Station Bus Fire મુંબઈમાં મેટ્રો સ્ટેશન નીચે બસમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી મુસાફરોમાં નાસભાગ; ટ્રેન પણ રોકી દેવાઈ
Andheri DN Nagar Housebreaking Theft અંધેરી પૂર્વ અને ડી.એન. નગરમાં ચોરીનો પર્દાફાશ ₹૭.૨૭ લાખના સોનાના દાગીના અને રોકડ સાથે આરોપી ઝડપાયો
MIDC Police MCOCA Action MIDC વિસ્તારમાં ટેરર ફેલાવતી ગેંગનો પર્દાફાશ ‘મોકા’ અંતર્ગત 7 આરોપીઓ ઝડપાયા, ફરાર 4 શખ્સો સામે ગાળિયો કસાયો
Exit mobile version