Site icon News Continuous Bureau | Mumbai

‘બ્રેક ધ ચેઇન’ લાગુ કર્યા પછી મુંબઈ માં કેટલા દિવસ પછી ઓછા દર્દી હશે? આ રહ્યો જવાબ.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 9 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

મુંબઈ શહેરમાં કડક નિર્બંધ બોલાવ્યા પછી પણ કોરોના ના દર્દીઓ ઓછા થવાનું શરૂ થયું નથી. આ પરિસ્થિતિમાં આવનાર દિવસોમાં કેટલા દિવસ પછી દર્દીઓ આવવાના ઓછા થશે? આનો જવાબ કોવિડ માટે બનેલી સ્પેશિયલ ટીમના સભ્ય સંજય ઓક એ જણાવ્યું કે આગામી ૧૨ થી ૧૩ દિવસ સુધી દર્દીઓ વધતા રહેશે. પરંતુ અત્યારે જે રીતે મીની  લોકડાઉન લાગુ થયું છે. તેનાથી આ ચેઇન બે અઠવાડિયામાં ટૂટી જશે તેવું લાગે છે. આ પરિસ્થિતિમાં એવી શક્યતા વર્તાઇ રહી છે કે સાંકળ તૂટ્યા બાદ દર્દીઓ ઓછા થશે.

હાલ મુંબઈ શહેરમાં ૨૦ લાખ લોકોને દોષિત ક્ષેત્રમાં લોક કરી દેવાયા છે. જેથી સંક્રમણ વધશે નહીં. જોકે કાબુમાં આવતા સમય લાગશે.

મુંબઈમાં 26 પ્રાઇવેટ વેક્સીનેશન સેન્ટર બંધ થયા.જાણો વિગત..
 

MTHL Housing Fraud। MTHL પ્રોજેક્ટના નામે કરોડોનું ફૂલેકું પૂર્વ સાંસદના ક્વોટામાંથી ફ્લેટ અપાવવાની લાલચ આપી ૧.૧૨ કરોડની છેતરપિંડી, પાંચ સામે ગુનો દાખલ
Torres Investment Scam Back Online। કરોડોનું ‘ટોરેસ ઇન્વેસ્ટમેન્ટ કૌભાંડ’ ફરી સક્રિય વિદેશથી ઇન્ટરનેશનલ કોલ્સ દ્વારા જૂના રોકાણકારોને ટાર્ગેટ કરાતા ફફડાટ
Global Recognition। વૈશ્વિક મંચ પર ચમક્યું મુંબઈનું ફેવરિટ ‘વડાપાઉં’; વિશ્વની ટોપ૨૫ સેન્ડવિચમાં મેળવ્યું સ્થાન, જાણો વિગત
Mumbai Monsoon Update। મુંબઈથાણેમાં મેઘરાજાની તોફાની બેટિંગ! ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા, ઓફિસ જનારાઓ માટે એડવાઈઝરી
Exit mobile version