Site icon News Continuous Bureau | Mumbai

‘બ્રેક ધ ચેઇન’ લાગુ કર્યા પછી મુંબઈ માં કેટલા દિવસ પછી ઓછા દર્દી હશે? આ રહ્યો જવાબ.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 9 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

મુંબઈ શહેરમાં કડક નિર્બંધ બોલાવ્યા પછી પણ કોરોના ના દર્દીઓ ઓછા થવાનું શરૂ થયું નથી. આ પરિસ્થિતિમાં આવનાર દિવસોમાં કેટલા દિવસ પછી દર્દીઓ આવવાના ઓછા થશે? આનો જવાબ કોવિડ માટે બનેલી સ્પેશિયલ ટીમના સભ્ય સંજય ઓક એ જણાવ્યું કે આગામી ૧૨ થી ૧૩ દિવસ સુધી દર્દીઓ વધતા રહેશે. પરંતુ અત્યારે જે રીતે મીની  લોકડાઉન લાગુ થયું છે. તેનાથી આ ચેઇન બે અઠવાડિયામાં ટૂટી જશે તેવું લાગે છે. આ પરિસ્થિતિમાં એવી શક્યતા વર્તાઇ રહી છે કે સાંકળ તૂટ્યા બાદ દર્દીઓ ઓછા થશે.

હાલ મુંબઈ શહેરમાં ૨૦ લાખ લોકોને દોષિત ક્ષેત્રમાં લોક કરી દેવાયા છે. જેથી સંક્રમણ વધશે નહીં. જોકે કાબુમાં આવતા સમય લાગશે.

મુંબઈમાં 26 પ્રાઇવેટ વેક્સીનેશન સેન્ટર બંધ થયા.જાણો વિગત..
 

Cyber Fraud Awareness મહાનગર ગેસના નામે ઠગાઈ! ઈન્કમ ટેક્સ કન્સલ્ટન્ટને ₹૩.૫૪ લાખનો ચૂનો, વોટ્સએપ મેસેજ બની ગયો જાળ!
Police Recovery Drive મુંબઈ પોલીસની સરાહનીય કામગીરી ૩૧૭ ગુમ થયેલા મોબાઈલ શોધી માલિકોને કર્યા પરત.
Mumbai Metro Connectivity મુંબઈ મેટ્રો કનેક્ટિવિટી હવે મેટ્રો સ્ટેશનથી સીધું જવાશે મોલ અને કોમ્પ્લેક્સમાં, રસ્તા પર ચાલવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ! જાણો શું છે યોજના
Mumbai AC Local મુસાફરોની ભૂલ કે રેલવેની? AC લોકલ ટ્રેન મોડી આવવા છતાં દંડ વસૂલાતા મુંબઈકરો લાલઘૂમ, રેલવે પાસે કરી આ માંગ.
Exit mobile version