219
Join Our WhatsApp Community
મુંબઈનો કુખ્યાત ડોન અરુણ ગવળી ને કોરોના થયો છે
હાલ તે નાગપુરના કારાગૃહમાં બંધ છે અને ત્યાં તેમનો ઉપચાર શરૂ કરવામાં આવ્યો છે.
છેલ્લા અમુક દિવસથી તેમના માં કોરોના ના લક્ષણ દેખાઈ રહ્યા હતા હવે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
You Might Be Interested In
