Site icon

આર્યન ખાન સંબંધિત ક્રૂઝ ડ્રગ્સ કેસમાં મુખ્ય સાક્ષી પ્રભાકર સેલના મોતની થશે તપાસ. ગૃહપ્રધાન દિલીપ વાલસે પાટીલે આ અધિકારીને આપ્યા આદેશ; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

કાર્ડિલિયા ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં સાક્ષી પ્રભાકર સેલના મૃત્યુની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. 

Join Our WhatsApp Community

મહારાષ્ટ્ર્ના ગૃહપ્રધાન દિલીપ વાલસે પાટીલે કહ્યું છે કે પ્રભાકર સેલના મૃત્યુથી શંકાસ્પદ સ્થિતિ સર્જાઈ છે. 

એટલે તેમણે મહારાષ્ટ્રના ડીજીપીને પ્રભાકર સેલના મૃત્યુની તપાસના આદેશ આપ્યા છે. 

પ્રભાકર સેલના મૃત્યુ અંગેનો તપાસ અહેવાલ આગામી થોડા દિવસોમાં અપેક્ષિત છે.

ઉલ્લેખનીય છે કે પ્રભાકર સાઈલનું પ્રભાકર સેલનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે

આ સમાચાર પણ વાંચો : સામાન્ય નાગરિકોનું ઘરનું સપનું થશે સાકારઃ મ્હાડા બાંધશે વર્ષમાં આટલા ધર.. જાણો વિગતે

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version