Site icon

દુકાનદારો ખુશ થાવ, આદિત્ય ઠાકરે આ મોટું પગલું ભરવા જઈ રહ્યા છે… વેપારીઓને થશે લાભ..

Aditya Thackeray :If our government comes, we will close the toll booths in Mumbai; Aditya Thackeray’s warning

Aditya Thackeray :If our government comes, we will close the toll booths in Mumbai; Aditya Thackeray’s warning

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

Join Our WhatsApp Community

03 ફ્રેબ્રુઆરી 2021

શિવસેના પાર્ટી માં આદિત્ય ઠાકરે ની છબી નંબર ટુ ની છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર સરકારના અનેક મહત્વપૂર્ણ નિર્ણયો પર તેમનો ઓપિનિયન પણ લેવામાં આવે છે. મુંબઈ શહેરમાં અનેક એવા પાયારૂપ કામો છે જેમાં આદિત્ય ઠાકરે એ પોતાની ભૂમિકા નિભાવી છે. 

હવે આદિત્ય ઠાકરે એક મોટું પગલું ઉચકવા જઈ રહ્યા છે. આ પગલાંને કારણે મુંબઇ શહેરના વેપારીઓને ઘણો લાભ થાય તેવી શક્યતા છે. આદિત્ય ઠાકરે નિર્ણય કર્યો છે કે કોરોના ની અસર ગયા બાદ મુંબઈ શહેર ની નાઈટ લાઈફ ફરી એકવાર શરૂ કરવામાં આવશે.

આ નવી યોજના હેઠળ હોટલો તેમજ દુકાનો ચોવીસ કલાક ચાલુ રહી શકશે. આ ઉપરાંત મુંબઈ શહેરને પર્યટનનું કેન્દ્ર બનાવવા માટે મુંબઈમાં શ્રેણીબદ્ધ રીતે અનેક કાર્યક્રમો શરૂ કરવામાં આવશે. આ કાર્યક્રમોનું સ્વરૂપ કેવું રહેશે જેથી મુંબઈની બહાર ના લોકો મુંબઈ શહેર તરફ આકર્ષાઈને પાછા આવે.

આદિત્ય ઠાકરે ના આ પગલાને કારણે મુંબઈના વેપારીઓને લાભ થવાની શક્યતા છે

Digital arrest scam: મુંબઈમાં ‘ડિજિટલ એરેસ્ટ’ સ્કેમ: મુલુંડના ૭૨ વર્ષીય વૃદ્ધા સાથે ₹૩૨ લાખની છેતરપિંડી
Kalachowki Police: ૨૫ વર્ષથી ફરાર આરોપી આખરે સતારામાંથી ઝડપાયો: કાળાચોકી પોલીસની મોટી સફળતા
Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
MNS protest Mumbai: મુંબઈના ગિરગાંવની ગુજરાતી રેસ્ટોરન્ટમાં મરાઠી ભાષા પરથી MNSનો હંગામો; ૧૫ દિવસમાં કાર્યવાહીની માગણી
Exit mobile version