Site icon

દુકાનદારો ખુશ થાવ, આદિત્ય ઠાકરે આ મોટું પગલું ભરવા જઈ રહ્યા છે… વેપારીઓને થશે લાભ..

Aditya Thackeray :If our government comes, we will close the toll booths in Mumbai; Aditya Thackeray’s warning

Aditya Thackeray :If our government comes, we will close the toll booths in Mumbai; Aditya Thackeray’s warning

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

Join Our WhatsApp Community

03 ફ્રેબ્રુઆરી 2021

શિવસેના પાર્ટી માં આદિત્ય ઠાકરે ની છબી નંબર ટુ ની છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર સરકારના અનેક મહત્વપૂર્ણ નિર્ણયો પર તેમનો ઓપિનિયન પણ લેવામાં આવે છે. મુંબઈ શહેરમાં અનેક એવા પાયારૂપ કામો છે જેમાં આદિત્ય ઠાકરે એ પોતાની ભૂમિકા નિભાવી છે. 

હવે આદિત્ય ઠાકરે એક મોટું પગલું ઉચકવા જઈ રહ્યા છે. આ પગલાંને કારણે મુંબઇ શહેરના વેપારીઓને ઘણો લાભ થાય તેવી શક્યતા છે. આદિત્ય ઠાકરે નિર્ણય કર્યો છે કે કોરોના ની અસર ગયા બાદ મુંબઈ શહેર ની નાઈટ લાઈફ ફરી એકવાર શરૂ કરવામાં આવશે.

આ નવી યોજના હેઠળ હોટલો તેમજ દુકાનો ચોવીસ કલાક ચાલુ રહી શકશે. આ ઉપરાંત મુંબઈ શહેરને પર્યટનનું કેન્દ્ર બનાવવા માટે મુંબઈમાં શ્રેણીબદ્ધ રીતે અનેક કાર્યક્રમો શરૂ કરવામાં આવશે. આ કાર્યક્રમોનું સ્વરૂપ કેવું રહેશે જેથી મુંબઈની બહાર ના લોકો મુંબઈ શહેર તરફ આકર્ષાઈને પાછા આવે.

આદિત્ય ઠાકરે ના આ પગલાને કારણે મુંબઈના વેપારીઓને લાભ થવાની શક્યતા છે

Rickshaw gang arrested: બોરીવલીમાં વૃદ્ધાનું મંગળસૂત્ર ઝૂંટવી ભાગનારી રિક્ષા ગેંગ ૨૪ કલાકમાં ઝડપાઈ: MHB પોલીસે દહિસરમાંથી બે લૂંટારાઓને દબોચ્યા.
Mumbai Cyber Crime:‘આજે રાત્રે ગેસ કનેક્શન કપાઈ જશે…’: ધમકી આપી નિવૃત્ત બેંક અધિકારીના ₹2.47 લાખ પડાવ્યા; મુંબઈમાં નવી સાયબર ઠગાઈ.
Mumbai ATS: મુંબઈ ATSની મોટી કાર્યવાહી: માનખુર્દમાં ₹22 લાખનું ડ્રગ્સ ઝડપાયું; બાઇક પર ‘રેકી’ અને કારમાં ‘સપ્લાય’ કરતી ગેંગનો પર્દાફાશ.
Cyber Fraud: મુંબઈમાં કંપનીની મોટી બેદરકારી: પૂર્વ કર્મચારીએ જૂના પાસવર્ડથી આચર્યું ₹8.69 કરોડનું કૌભાંડ; પત્ની સહિત અન્ય સાગરીતો ફરાર.
Exit mobile version