Site icon News Continuous Bureau | Mumbai

રેલ યાત્રી કૃપયા ધ્યાન દે.. સેન્ટ્રલ રેલવે 27 ફેબ્રુઆરીથી નાઇટ બ્લોકનું સંચાલન કરશે. આ પાંચ લોકલ ટ્રેનો થશે રદ્દ

સેન્ટ્રલ રેલવે વિવિધ એન્જિનિયરિંગ કામો માટે સોમવાર 27મી ફેબ્રુઆરીથી આગામી આદેશ સુધી નાઈટ બ્લોકનું સંચાલન કરશે. તેથી, મધ્ય રેલ્વેના અપ રૂટ પરની ચાર લોકલ ટ્રેનો રદ કરવામાં આવશે,

local will run smoothly in between borivali to dahisar

મોટા સમાચાર! બોરીવલી અને વિરાર વચ્ચે હવે મુસાફરી થશે ઝડપી, ટ્રેનોની સ્પીડ વધશે, કારણ કે…

News Continuous Bureau | Mumbai

સેન્ટ્રલ રેલવે વિવિધ એન્જિનિયરિંગ કામો માટે સોમવાર 27મી ફેબ્રુઆરીથી આગામી આદેશ સુધી નાઈટ બ્લોકનું સંચાલન કરશે. તેથી, મધ્ય રેલ્વેના અપ રૂટ પરની ચાર લોકલ ટ્રેનો રદ કરવામાં આવશે, જ્યારે ડાઉન રૂટ પરની ચાર લોકલ ટ્રેનો આગળની સૂચના સુધી શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. જેના કારણે મોડી રાત્રે ઘરે જતા મુસાફરોને ભારે અગવડનો સામનો કરવો પડશે.

Join Our WhatsApp Channel

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી રાતે 12:20 વાગ્યે ઉપડનારી કુર્લા લોકલ, 12.28 વાગ્યે ઉપડનારી થાણે લોકલ, 12.31 વાગ્યે ઉપડનારી કુર્લા લોકલ અને દાદરથી 12.29 વાગ્યે ઉપડનારી થાણે લોકલ રદ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  UNGAમાં ભારતે આપ્યો પાકિસ્તાનને ઠપકો, કહ્યું- ‘આતંકવાદીઓનું આશ્રયસ્થાન છે પાક, સજા આપવામાં આવે’

ઉપનગરીય માર્ગ આસનગાંવથી 22.10 કલાકે સીએસએમટી માટે ઉપડનારી લોકલ થાણે સુધી ચાલશે, 22.15 કલાકે સીએસએમટી માટે ઉપડનારી અંબરનાથ ટ્રેન કુર્લા સુધી દોડશે. કલ્યાણથી સીએસએમટી માટે 22.56 વાગ્યે ઉપડનારી ટ્રેન કુર્લા સુધી ચલાવવામાં આવશે. ઉપરાંત, મધ્ય રેલવેએ સ્પષ્ટતા કરી છે કે કલ્યાણથી 23.11 વાગ્યે ઉપડનારી ટ્રેનને દાદર સુધી ચલાવવામાં આવશે.

Kolkata Building Collapse કોલકાતાના તારાતલામાં નિર્માણાધીન ગોદામ ધરાશાયી, 5060 લોકો દબાયા હોવાની આશંકા
Mumbai Local Murder મુંબઈની લોકલમાં ખૂન કર્યા પછી પણ ચહેરા પર શિકન નહીં CCTV ફૂટેજે ખોલ્યું હત્યારાનું ભયાનક સત્ય!
Rahul Narwekar આશા ભોંસલે માટેના શોક પ્રસ્તાવમાં ભૂલ વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે માંગી માફી
Indian Navy ઈરાનઅમેરિકા વચ્ચે યુદ્ધવિરામ છતાં ભારતીય નૌકાદળની ગલ્ફમાં બાજ નજર, સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ઢીલ નહીં
Exit mobile version