Site icon News Continuous Bureau | Mumbai

રેલ યાત્રી કૃપયા ધ્યાન દે.. સેન્ટ્રલ રેલવે 27 ફેબ્રુઆરીથી નાઇટ બ્લોકનું સંચાલન કરશે. આ પાંચ લોકલ ટ્રેનો થશે રદ્દ

સેન્ટ્રલ રેલવે વિવિધ એન્જિનિયરિંગ કામો માટે સોમવાર 27મી ફેબ્રુઆરીથી આગામી આદેશ સુધી નાઈટ બ્લોકનું સંચાલન કરશે. તેથી, મધ્ય રેલ્વેના અપ રૂટ પરની ચાર લોકલ ટ્રેનો રદ કરવામાં આવશે,

local will run smoothly in between borivali to dahisar

મોટા સમાચાર! બોરીવલી અને વિરાર વચ્ચે હવે મુસાફરી થશે ઝડપી, ટ્રેનોની સ્પીડ વધશે, કારણ કે…

News Continuous Bureau | Mumbai

સેન્ટ્રલ રેલવે વિવિધ એન્જિનિયરિંગ કામો માટે સોમવાર 27મી ફેબ્રુઆરીથી આગામી આદેશ સુધી નાઈટ બ્લોકનું સંચાલન કરશે. તેથી, મધ્ય રેલ્વેના અપ રૂટ પરની ચાર લોકલ ટ્રેનો રદ કરવામાં આવશે, જ્યારે ડાઉન રૂટ પરની ચાર લોકલ ટ્રેનો આગળની સૂચના સુધી શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. જેના કારણે મોડી રાત્રે ઘરે જતા મુસાફરોને ભારે અગવડનો સામનો કરવો પડશે.

Join Our WhatsApp Channel

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી રાતે 12:20 વાગ્યે ઉપડનારી કુર્લા લોકલ, 12.28 વાગ્યે ઉપડનારી થાણે લોકલ, 12.31 વાગ્યે ઉપડનારી કુર્લા લોકલ અને દાદરથી 12.29 વાગ્યે ઉપડનારી થાણે લોકલ રદ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  UNGAમાં ભારતે આપ્યો પાકિસ્તાનને ઠપકો, કહ્યું- ‘આતંકવાદીઓનું આશ્રયસ્થાન છે પાક, સજા આપવામાં આવે’

ઉપનગરીય માર્ગ આસનગાંવથી 22.10 કલાકે સીએસએમટી માટે ઉપડનારી લોકલ થાણે સુધી ચાલશે, 22.15 કલાકે સીએસએમટી માટે ઉપડનારી અંબરનાથ ટ્રેન કુર્લા સુધી દોડશે. કલ્યાણથી સીએસએમટી માટે 22.56 વાગ્યે ઉપડનારી ટ્રેન કુર્લા સુધી ચલાવવામાં આવશે. ઉપરાંત, મધ્ય રેલવેએ સ્પષ્ટતા કરી છે કે કલ્યાણથી 23.11 વાગ્યે ઉપડનારી ટ્રેનને દાદર સુધી ચલાવવામાં આવશે.

Marathi Language Rule for Drivers મરાઠી ન શીખનાર રિક્ષાટૅક્સી ચાલકોની ખેર નથી! ૧૦૫ દિવસનો સમય પૂરો થતાં મંત્રી પ્રતાપ સરનાઈકની ચેતવણી.
AI Origin Financial Fraud મહારાષ્ટ્રમાં રૂ. ૩૦ કરોડની ફાઇનાન્શિયલ ફ્રોડનો પર્દાફાશ, ‘AI ઓરિજિન’ના ડાયરેક્ટરો સહિત ૪ની ધરપકડ
Goa Cyber Fraud Racket Busted ગોવાથી ચાલતા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ મુંબઈ પોલીસે ૧૨ યુવાનોની કરી ધરપકડ, ૫૦૦ કરોડનું કૌભાંડ હોવાની શંકા
Amazon Fraud Case એમેઝોન સાથે મોટી છેતરપિંડી, મોંઘા મોબાઈલ બદલી નકલી ફોન પધરાવનાર બેની ધરપકડ
Exit mobile version