Site icon

મોટા સમાચાર, પહેલી વિકેટ પડી : મુંબઈ પોલીસ કમિશનર પરમવીર સિંહ ની બદલી થઈ. આ વ્યક્તિ હશે નવા કમિશનર.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

17 માર્ચ 2021

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અને નિર્દેશક અને મહારાષ્ટ્રના પોલીસ કમિશનર પરમવીર સિંહ એ બંને પોતાના પદ પરથી છુટા થાય તેવી શક્યતા હતી. હવે જે અટકળો ચાલી રહી હતી તેનો અંત આવ્યો છે.

મુકેશ અંબાણી ના ઘર એન્ટિલિયા નીચે બોમ્બ ભરેલી ગાડી મુકવા સંદર્ભે પહેલી વિકેટ પડી છે. મહારાષ્ટ્ર ના પોલીસ કમિશનર પરમવીર સિંહનું ટ્રાન્સફર કરવામાં આવ્યું છે.

મુંબઈના પોલીસ-કમિશનર અડધી રાત્રે ઉદ્ધવ ઠાકરેને મળ્યાં. એનઆઈએ દ્વારા આટલા ઓફિસરોની પૂછપરછ ચાલુ છે. જાણો વિગત.

ગત ૨૪ કલાક પહેલા સુધી પરમવીર સિંહ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વચ્ચે કલાકો સુધી ચર્ચા ચાલી હતી. ગૃહ મંત્રી ને અભય દાન મળી ગયું ત્યાર બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે પોલીસ વિભાગને આખા પ્રકરણની કિંમત ચૂકવવી પડશે. હવે તેવું થયું છે.

મુંબઈ પોલીસ કમિશનર તરીકે હેમંત નગરાલે સૌથી આગળ છે. જો કે આ સંદર્ભે કોઈ અધિકૃત જાહેરાત કરાઈ નથી.

પોલીસ વિભાગમાં થયેલા બદલાવ નીચે મુજબ છે….

 

सरकारचा मोठा निर्णय
श्री हेमंत नगराळे होणार नवे मुंबई पोलीस आयुक्त
श्री रजनीश शेठ यांच्या कडे पोलीस महासंचालक महाराष्ट्र राज्य या पदाचा अतिरिक्त कार्यभार
श्री संजय पांडे यांच्या कडे महाराष्ट्र राज्य सुरक्षा महामंडळाची जवाबदारी
श्री परमवीर सिंह यांच्या कडे गृह रक्षक दलाची जवाबदारी

— ANIL DESHMUKH (@AnilDeshmukhNCP) March 17, 2021

Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
MNS protest Mumbai: મુંબઈના ગિરગાંવની ગુજરાતી રેસ્ટોરન્ટમાં મરાઠી ભાષા પરથી MNSનો હંગામો; ૧૫ દિવસમાં કાર્યવાહીની માગણી
Devendra Fadnavis: નવા ફોજદારી કાયદાઓના અમલથી પીડિતોને ન્યાયની ગેરંટી મળશે: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
Mumbai Airport: આ દિવસે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આટલા કલાકો માટે રહેશે બંધ
Exit mobile version