Site icon News Continuous Bureau | Mumbai

આરટીઆઈનો ચોંકવકનારો ખુલાસો, મુંબઈમાં એપ્રિલ મહિનામાં તમામ કારણોસર થતા મોતમાં આટલા ટકાનો વધારો થયો; આંકડો જાણીને આંખો પહોળી થઈ જશે

મુંબઇમાં છેલ્લા ચાર વર્ષના એપ્રિલ મહિનાની સરખામણીએ આ વર્ષે એપ્રિલમાં તમામ કારણોસર થતા મોટી સંખ્યામાં 112% નો વધારો થયો છે.

આરટીઆઈ એપ્લિકેશન દ્વારા નાગરિક નિગમે જારી કરેલા આંકડા દર્શાવે છે કે આ વર્ષે એપ્રિલમાં મુંબઇમાં 14,484 મોત નોંધાયા છે. જોકે એપ્રિલમાં 1,479 લોકોના કોરોના ને કારણે મોત થયા હતા.

Join Our WhatsApp Channel

એપ્રિલ 2020 માં 7,648 નોંધાયેલા મૃત્યુની તુલનામાં, આ વર્ષે મૃત્યુની સંખ્યામાં 89% જેટલો વધારો થયો છે.

આરટીઆઈ દાખલ કરનાર કાર્યકર શરદ યાદવે કહ્યું કે મૃત્યુની વધેલી સંખ્યા અંગે તપાસ થવી જોઇએ. કારણ કે આ આંકડો છેલ્લા ચાર વર્ષના શહેરમાં મૃત્યુઆંકને વટાવી ગયો છે. 

જોકે આ ડેટા તમામ કારણોસર મૃત્યુઆંકનો છે પરંતુ કોવિડ -19 મૃત્યુની સંખ્યા અંગે ચિંતા ઉભી કરી છે.

આખરે કયો રાજકીય પક્ષ નકલી વેક્સિનેશનકાંડમાં સંડોવાયેલો છે? ચારકોપ નિવાસી જાણે છે; જાણો વિગત

Global Recognition। વૈશ્વિક મંચ પર ચમક્યું મુંબઈનું ફેવરિટ ‘વડાપાઉં’; વિશ્વની ટોપ૨૫ સેન્ડવિચમાં મેળવ્યું સ્થાન, જાણો વિગત
Mumbai Monsoon Update। મુંબઈથાણેમાં મેઘરાજાની તોફાની બેટિંગ! ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા, ઓફિસ જનારાઓ માટે એડવાઈઝરી
Mumbai। ભાજપના ધારાસભ્ય વિરૂદ્ધ વાંધાજનક ટિપ્પણી કરનારા ૩ સોશિયલ મીડિયા યુઝર્સ સામે ગુનો દાખલ, જુહુ પોલીસ એક્શનમાં
Mumbai Railway Project। રેલ્વે પ્રોજેક્ટને નડતા દાદરના ૨૭ પાકા દબાણો પર બુલડોઝર ફર્યું, સુરક્ષા કર્મચારીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોટી કાર્યવાહી
Exit mobile version