Site icon News Continuous Bureau | Mumbai

આરટીઆઈનો ચોંકવકનારો ખુલાસો, મુંબઈમાં એપ્રિલ મહિનામાં તમામ કારણોસર થતા મોતમાં આટલા ટકાનો વધારો થયો; આંકડો જાણીને આંખો પહોળી થઈ જશે

મુંબઇમાં છેલ્લા ચાર વર્ષના એપ્રિલ મહિનાની સરખામણીએ આ વર્ષે એપ્રિલમાં તમામ કારણોસર થતા મોટી સંખ્યામાં 112% નો વધારો થયો છે.

આરટીઆઈ એપ્લિકેશન દ્વારા નાગરિક નિગમે જારી કરેલા આંકડા દર્શાવે છે કે આ વર્ષે એપ્રિલમાં મુંબઇમાં 14,484 મોત નોંધાયા છે. જોકે એપ્રિલમાં 1,479 લોકોના કોરોના ને કારણે મોત થયા હતા.

Join Our WhatsApp Channel

એપ્રિલ 2020 માં 7,648 નોંધાયેલા મૃત્યુની તુલનામાં, આ વર્ષે મૃત્યુની સંખ્યામાં 89% જેટલો વધારો થયો છે.

આરટીઆઈ દાખલ કરનાર કાર્યકર શરદ યાદવે કહ્યું કે મૃત્યુની વધેલી સંખ્યા અંગે તપાસ થવી જોઇએ. કારણ કે આ આંકડો છેલ્લા ચાર વર્ષના શહેરમાં મૃત્યુઆંકને વટાવી ગયો છે. 

જોકે આ ડેટા તમામ કારણોસર મૃત્યુઆંકનો છે પરંતુ કોવિડ -19 મૃત્યુની સંખ્યા અંગે ચિંતા ઉભી કરી છે.

આખરે કયો રાજકીય પક્ષ નકલી વેક્સિનેશનકાંડમાં સંડોવાયેલો છે? ચારકોપ નિવાસી જાણે છે; જાણો વિગત

Cyber Fraud Awareness મહાનગર ગેસના નામે ઠગાઈ! ઈન્કમ ટેક્સ કન્સલ્ટન્ટને ₹૩.૫૪ લાખનો ચૂનો, વોટ્સએપ મેસેજ બની ગયો જાળ!
Police Recovery Drive મુંબઈ પોલીસની સરાહનીય કામગીરી ૩૧૭ ગુમ થયેલા મોબાઈલ શોધી માલિકોને કર્યા પરત.
Mumbai Metro Connectivity મુંબઈ મેટ્રો કનેક્ટિવિટી હવે મેટ્રો સ્ટેશનથી સીધું જવાશે મોલ અને કોમ્પ્લેક્સમાં, રસ્તા પર ચાલવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ! જાણો શું છે યોજના
Mumbai AC Local મુસાફરોની ભૂલ કે રેલવેની? AC લોકલ ટ્રેન મોડી આવવા છતાં દંડ વસૂલાતા મુંબઈકરો લાલઘૂમ, રેલવે પાસે કરી આ માંગ.
Exit mobile version