Site icon News Continuous Bureau | Mumbai

આરટીઆઈનો ચોંકવકનારો ખુલાસો, મુંબઈમાં એપ્રિલ મહિનામાં તમામ કારણોસર થતા મોતમાં આટલા ટકાનો વધારો થયો; આંકડો જાણીને આંખો પહોળી થઈ જશે

મુંબઇમાં છેલ્લા ચાર વર્ષના એપ્રિલ મહિનાની સરખામણીએ આ વર્ષે એપ્રિલમાં તમામ કારણોસર થતા મોટી સંખ્યામાં 112% નો વધારો થયો છે.

આરટીઆઈ એપ્લિકેશન દ્વારા નાગરિક નિગમે જારી કરેલા આંકડા દર્શાવે છે કે આ વર્ષે એપ્રિલમાં મુંબઇમાં 14,484 મોત નોંધાયા છે. જોકે એપ્રિલમાં 1,479 લોકોના કોરોના ને કારણે મોત થયા હતા.

Join Our WhatsApp Channel

એપ્રિલ 2020 માં 7,648 નોંધાયેલા મૃત્યુની તુલનામાં, આ વર્ષે મૃત્યુની સંખ્યામાં 89% જેટલો વધારો થયો છે.

આરટીઆઈ દાખલ કરનાર કાર્યકર શરદ યાદવે કહ્યું કે મૃત્યુની વધેલી સંખ્યા અંગે તપાસ થવી જોઇએ. કારણ કે આ આંકડો છેલ્લા ચાર વર્ષના શહેરમાં મૃત્યુઆંકને વટાવી ગયો છે. 

જોકે આ ડેટા તમામ કારણોસર મૃત્યુઆંકનો છે પરંતુ કોવિડ -19 મૃત્યુની સંખ્યા અંગે ચિંતા ઉભી કરી છે.

આખરે કયો રાજકીય પક્ષ નકલી વેક્સિનેશનકાંડમાં સંડોવાયેલો છે? ચારકોપ નિવાસી જાણે છે; જાણો વિગત

Malad Stock Market Fraud શેરબજારમાં કમાણીની ઘેલછા ભારે પડી મલાડમાં દંપતીએ 10 રોકાણકારોને 46 લાખનો ચૂનો ચોપડ્યો
Worli BEST Substation Theft સાર્વજનિક સંપત્તિ પર તસ્કરોની નજર વરલીમાં બેસ્ટના પાવર સ્ટેશનમાંથી લાખોની કિંમતના કોપર કેબલની ચોરી; તપાસ તેજ
Dadar Cyber Fraud એક્સબેંકર પણ ભેજાબાજોના શિકાર બન્યા મતદાર યાદી સુધારવાના નામે ફોન કરી ગઠિયાઓએ ખાતામાંથી ખંખેરી લીધા ૭ લાખ રૂપિયા
Khar Pub Attack મુંબઈમાં વિદેશી નાગરિક પર જીવલેણ હુમલો ખારમાં પબ બહાર નજીવી બાબતે યુગાન્ડાના યુવકને નિર્દયતાથી પીટી નાખ્યો!
Exit mobile version