Site icon

મુંબઈમાં કોરોના રસી ની તીવ્ર અછત. ફરી એક વખત આ બે દિવસ દરમિયાન શહેરના બીએમસી અને સરકારી સંચાલિત રસીકરણ કેન્દ્ર બંધ રહેશે; જાણો વિગતે    

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 19 ઓગસ્ટ, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

મુંબઈમાં ફરી એકવાર આજે અને આવતીકાલે એમ બે દિવસ રસીકરણ કેન્દ્ર બંધ રહેશે.

બીએમસીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે રસીના ડોઝની અછતને કારણે 19 ઓગસ્ટ અને 20 ઓગસ્ટના રોજ પાલિકાના વિસ્તારના સરકારી અને મુંબઈ મહાનગર પાલિકાના રસીકરણ કેન્દ્ર બંધ રહેશે.

દરમિયાન તા. 19 ઓગસ્ટ 2021ના રોજ મોડી રાત સુધી પ્રશાસને રસીનો જથ્થો પ્રાપ્ત થશે. ત્યાર બાદ 21 ઓગસ્ટ 2021થી રસી કેન્દ્ર ફરી શરૂ થશે. 

આ જ મહિનામાં આ ત્રીજી વખત છે જ્યારે BMC એ રસીના ડોઝની અછતને કારણે અભિયાન સ્થગિત કરાયું છે. અગાઉ,  5 ઓગસ્ટના રોજ રસીકરણ બંધ કેન્દ્રો બંધ રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે શહેરમાં કુલ 401 રસીકરણ કેન્દ્રો છે, જેમાં BMC ના 283, મહારાષ્ટ્ર સરકારના 20 કેન્દ્રો અને 98 ખાનગી કેન્દ્રોનો સમાવેશ થાય છે.

તાલિબાનીઓએ જલાલાબાદમાં કર્યું અંધાધૂંધ ફાયરિંગ, ઝંડાને લઈ પ્રદર્શનકારીઓ કરી રહ્યા હતા પ્રદર્શન; જુઓ વીડિયો

Borivali Police Trap: બોરીવલી પોલીસનું હાઈવોલ્ટેજ ડ્રામા જેવું ઓપરેશન: લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ₹૩૦ લાખની ખંડણી માંગનારા ૪ ઝડપાયા; પોલીસ પોતે જ્વેલર બની આરોપીઓને દબોચ્યા.
Andheri Shocker: મોબાઈલ વાપરવા જેવી નજીવી બાબતે બેરોજગાર પતિનો પત્ની અને ૭ વર્ષના પુત્ર પર કોયતાથી જીવલેણ હુમલો.
Railway Police Recruitment Death Mumbai: રેલવે પોલીસ ભરતીમાં દોડ બાદ ઉમેદવારનું કરુણ મોત: ૧૬૦૦ મીટરની કસોટી પૂર્ણ કર્યા બાદ યુવાન ઢળી પડ્યો; બુલઢાણાના પરિવારમાં માતમ.
Janvi Mistry Death Case Mumbai: જાનવી મિસ્ત્રી ડેથ કેસમાં મોટો ચુકાદો: બેદરકાર ઘોડા ચાલકને ૨ વર્ષની જેલની સજા; લાયસન્સ વગરની પ્રવૃત્તિઓ પર કોર્ટની લાલબત્તી.
Exit mobile version