245
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022
બુધવાર
મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
મંગળવારે શહેરમાં કુલ 447 કોરોનાના નવા દર્દીઓ મળી આવ્યા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે.
નવા મળી આવેલા કોરોના દર્દીઓને કારણે મુંબઈમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 4,783 થઈ ગઈ છે.
દરમિયાન 798 લોકોએ કોરોનાને માત આપી છે.
હાલ મુંબઈમાં રિકવરી રેટ 98 ટકા છે.
You Might Be Interested In