Site icon

લો બોલો!! બાંદ્રા વેક્સિન સેન્ટર ખાતે આજે કોઈ વેક્સિન લેવા જ ન ગયું.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 10 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શનિવાર

મુંબઈ મહાનગરપાલિકાએ જાહેરાત કરી હતી કે મુંબઈ શહેરમાં પૂરી રીતે કર્યું હોવા છતાં વેક્સિન સેન્ટર ચાલુ રાખવામાં આવશે. મહાનગરપાલિકાની આ જાહેરાત હોવા છતાં આજે એટલે કે શનિવારે લોકો બાંદ્રા ખાતેના વેક્સિન સેન્ટર પર પહોંચ્યા નહોતા. માહોલ એવો હતો કે મોડી બપોર સુધી એકેય વ્યક્તિ વેક્સિન લેવા આવી નહોતી.

પાલિકાનું માનવું છે કે કરફયુ હોવા ને કારણે લોકો પોતાને કોઈ જાતની કનડગત ન નડે તે કારણથી બહાર આવવાનું ટાળ્યું હશે.

ઓક્સિજનની ભારે અછત સર્જાતા સરકારે બહાર પાડ્યો નવો આદેશ…
 

Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Exit mobile version