170
Join Our WhatsApp Community
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 676 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 27 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,23,555 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 546 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96 ટકા થયો છે.
હાલ શહેરમાં 8,598 એક્ટિવ કેસ છે.
You Might Be Interested In