168
Join Our WhatsApp Community
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 831 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 23 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,06,251 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 5868 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95 ટકા થયો છે.
હાલ શહેરમાં 17,328 એક્ટિવ કેસ છે.
ગુમ થયેલાં બાળકોની શોધ માટે પોલીસે શરૂ કર્યું આ અભિયાન; નાગરિકોને કર્યું આ અહ્વાન, જાણો વિગત
You Might Be Interested In