Site icon

આજથી વગર કારણે બહાર નીકળવાવાળાઓ નું આવી બન્યું : પોલીસ સખત કાર્યવાહી માટે તૈયાર

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૯ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

સોમવાર

મુંબઈ શહેરમાં રસ્તા પરથી ટ્રાફિક ઓછો થતો નથી. આ પરિસ્થિતિમાં પોલીસ વિભાગ આજથી સખત કાર્યવાહી કરવાનું છે. જે ગાડીઓ પર સ્ટીકર નથી તે ગાડીઓ ને ઘરે પાછી મોકલવામાં આવશે. આ ઉપરાંત જે ગાડીઓ પર સ્ટીકર લાગેલા છે તેઓનું અડસટ્ટે ચેકિંગ થશે. જે ગાડીઓ ખોટા સ્ટિકર લગાવ્યા હશે તેની વિરુદ્ધમાં પોલીસ કાર્યવાહી થશે. પોલીસ વિભાગે આ કાર્યવાહીના નિર્દેશ રવિવારના દિવસે આપી દીધા હતા. આથી વગર કારણે ઘરની બહાર નીકળવા વાળાઓ સાવધાન થઈ જાય.

 

Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Mumbai Highway: મુંબઈમાં બની રહ્યો છે વધુ એક મહામાર્ગ, નરીમન પોઈન્ટ થી મીરા-ભાઈંદર ની મુસાફરી માત્ર આટલા જ કલાકમાં
Exit mobile version