Site icon

આખરે મુંબઈમાં પકડાયેલુ યુરેનિયમ કોની માટે હતું? હવે આ તપાસ એજન્સી કામે લાગી…

ગત સપ્તાહે મુંબઈ શહેર માંથી સાત કિલો યુરેનિયમ સાથે બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.

હવે આ સમગ્ર પ્રકરણની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએ કરશે.

Join Our WhatsApp Community

તપાસ આ એજન્સીને આપવા પાછળનું કારણ એ છે કે જે યુરેનિયમ પકડાયેલું છે તે કુદરતી છે તેમજ શુદ્ધ છે.

ચાલુ મહિનામાં દહિસર થી અંધેરી વચ્ચે મેટ્રો ટ્રેન પાટા પર દોડશે.
 

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version