Site icon

શું મુંબઈમાં ફરી લોકડાઉન?? બીએમસી કમિશનરે કરી સ્પષ્ટતા. જાણો વિગતે

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

11 માર્ચ 2021

મુંબઈ શહેરમાં કોરોના દર્દીઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, બીએમસી કમિશનર ઇકબાલ સિંહ ચહલે મુંબઈમાં ફરી લોકડાઉનની અટકળો વચ્ચે સ્પષ્ટતા કરી છે કે મુંબઈમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં છે. કોરોનાનો પોઝિટિવિટી રેટ ફક્ત 6 ટકા છે, જે મહારાષ્ટ્રના અન્ય શહેરોની તુલનામાં એકદમ ઓછો છે. તેથી ફરી લોકડાઉન શક્યતા નથી. 

જોકે, તેમણે મુંબઇકારોને ચેતવણી આપી છે કે જો લોકો કોરોનાને ગંભીરતાથી નહીં લે અને બેદરકારી દાખવશે તો ભવિષ્યમાં તેમને કડક પ્રતિબંધોનો સામનો કરવો પડશે.

15 દિવસ માં મહારાષ્ટ્ર માં કોરોના ના બમણા કેસ: તંત્ર એલર્ટ.

હાલમાં કોરોનાના દર્દીના કેસમાં ઉછાળો આવ્યો છે. તેનું કારણ દૈનિક પરીક્ષણમાં વધારો થવાનું પરિણામ છે. ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાનગર પાલિકાએ જાન્યુઆરીમાં ૧૧ હજારથી ૧૫ હજાર પરીક્ષણોમાં નોંધપાત્ર રીતે વધારીને હાલમાં ૨૦ હજારથી વધુ કર્યું છે.

Eknath Shinde: મુંબઈથી નવી મુંબઈનો પ્રવાસ થશે સરળ! જાણો કેમ ઉપમુખ્યમંત્રીનો ‘આ’ મહત્વાકાંક્ષી પ્રસ્તાવ છે ચર્ચામાં?
Mumbai Water Cut: મુંબઈવાસીઓ માટે જરૂરી સમાચાર: ૭ થી ૯ ઓક્ટોબર દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં ૧૦% પાણીકાપ
Gold Price Fall: સોનાના ભાવ ૮૦,૦૦૦ સુધી ગગડી શકે છે, જાણો એક્સપર્ટ શું કહે છે.
Mumbai crime news: મુંબઈમાં ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: વેપારીને બેભાન કરીને ₹૧૦ લાખના સોના-હીરાના દાગીના ચોરનાર મહિલા પકડાઈ
Exit mobile version