Site icon News Continuous Bureau | Mumbai

રેલવેએ શરૂ કરી વિશેષ મોહિમ, ટ્રેનમાં કુલ સફર કરનાર માંથી 50 ટકા લોકો પાસે નકલી આઈડી કાર્ડ છે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૯ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

ગુરૂવાર

રેલવે વિભાગે હવે વિશેષ મોહિમ શરૂ કરી છે. જે અંતર્ગત તમામ રેલવે સ્ટેશનો પર હવે લોકોના આઇડી કાર્ડ ચકાસવામાં આવી રહ્યા છે. આ ચકાસણી દરમિયાન એવી વસ્તુ નોંધાઈ છે કે દર 10 વ્યક્તિઓમાંથી પાંચ વ્યક્તિઓ ના આઇડી કાર્ડ નકલી છે. એટલે કે હાલ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકો માંથી ૫૦ ટકા લોકોના નકલી આઇડી કાર્ડ છે.

આ આંકડા સામે આવ્યા પછી રેલવે પ્રશાસન ચોંકી ગયું છે. તેમજ સ્પેશિયલ ટીમ બનાવીને આ નકલી આઈડી કાર્ડ વાળાઓને પકડવાનું કામ ચાલુ છે.

વરસાદ ની આગાહી, આ તારીખે વરસાદ પડશે.

Cyber Fraud Awareness મહાનગર ગેસના નામે ઠગાઈ! ઈન્કમ ટેક્સ કન્સલ્ટન્ટને ₹૩.૫૪ લાખનો ચૂનો, વોટ્સએપ મેસેજ બની ગયો જાળ!
Police Recovery Drive મુંબઈ પોલીસની સરાહનીય કામગીરી ૩૧૭ ગુમ થયેલા મોબાઈલ શોધી માલિકોને કર્યા પરત.
Mumbai Metro Connectivity મુંબઈ મેટ્રો કનેક્ટિવિટી હવે મેટ્રો સ્ટેશનથી સીધું જવાશે મોલ અને કોમ્પ્લેક્સમાં, રસ્તા પર ચાલવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ! જાણો શું છે યોજના
Mumbai AC Local મુસાફરોની ભૂલ કે રેલવેની? AC લોકલ ટ્રેન મોડી આવવા છતાં દંડ વસૂલાતા મુંબઈકરો લાલઘૂમ, રેલવે પાસે કરી આ માંગ.
Exit mobile version