Site icon News Continuous Bureau | Mumbai

ભાજપના ધારાસભ્યનું થયું નિધન. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પર અસર પડશે. જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,3 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

સોમવાર .

મહારાષ્ટ્રના બીજેપીના ધારાસભ્ય અને ઉત્તર ભારતીય સંઘ મુંબઈના પ્રમુખ આરએન સિંહનું નિધન થયું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આરએન સિંહ તેમનો 74મો જન્મદિવસ ઉજવીને પરિવાર સાથે મુંબઈ પરત ફરી રહ્યા હતા ત્યારે ગોરખપુર એરપોર્ટ પર તેમનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન થયું હતું. 

કહેવામાં આવી રહ્યું છે કે થોડા મહિના પહેલા જ તેમનું હૃદયનું ઓપરેશન થયું હતું 

તેઓ ઉત્તર ભારતીય સંઘના પ્રમુખ પણ હતા, જે મુંબઈમાં હિન્દી ભાષી લોકોની સર્વોચ્ચ સંસ્થા છે. 

બરહાલગંજના ભરૌલી ગામના રહેવાસી આરએન સિંહ બોમ્બે ઈન્ટેલિજન્સ સિક્યોરિટી (BIS)ના અધ્યક્ષ હતા. 

ઓમિક્રોનના ખૌફ! ભારતમાં ફરી એકવાર આવ્યો આંશિક લોકડાઉનનો યુગ, આ રાજ્યમાં લાગ્યા કડક પ્રતિબંધ; જાણો વિગતે 

Bank Fraud in Mumbai લ્યો બોલો, બેંકના જ અધિકારીઓએ મૃત ખાતેદારના એકાઉન્ટમાંથી ₹૨૯.૮૩ લાખ સાફ કર્યા
Gold Scam in Masjid Bunder સોનાના વેપારી સાથે અધધ ₹૪૪ લાખની છેતરપિંડી, ગ્રાહકે અસલી દાગીના સામે ૬ નકલી બિસ્કિટ પધરાવ્યા
Powai Canteen Killing પવઈમાં નજીવી બાબતે ઝઘડો મિત્રએ કાચના ટુકડા પર ધક્કો મારતા રસોઈયાનું મોત
Orange Gate Dumping Civic Halt મુંબઈમાં મેગા પ્રોજેક્ટ અટક્યો, સવાલો વધ્યા! શું ગટરલાઈનમાં કેમિકલ ઠાલવીને પર્યાવરણને જોખમમાં મુકાયું? મનપાએ લીધા કડક પગલાં
Exit mobile version