Site icon

મુંબઈ મહાનગરપાલિકાએ આદેશ બહાર પાડ્યો : શાળાના શિક્ષકો ગરમી ની રજા દરમિયાન આ કામ નહીં કરી શકે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 1 મે 2021

Join Our WhatsApp Community

 શનિવાર

મુંબઈ મહાનગર પાલિકાના શિક્ષણ વિભાગે એક નવો આદેશ બહાર પાડ્યો છે. નવા આ દેશમાં મુંબઈ મહાનગરપાલિકાની શાળાઓમાં કામ કરનાર શિક્ષકો ને કહેવામાં આવ્યું છે કે ઉનાળાના વેકેશન દરમિયાન તેમણે મુંબઈ શહેરની બહાર જવાનું નથી.

વાત એમ છે કે મુંબઈ શહેરમાં કોરોના ને કારણે પરિસ્થિતિ ખરાબ થઈ છે અને આવી અવસ્થામાં શક્ય છે કે કોરોના ની ડ્યુટી માટે મુંબઈ મહાનગરપાલિકા પોતાના શિક્ષકોને કોઈ જવાબદારી સોંપે. આથી રિઝર્વ સ્ટાફ તરીકે મુંબઈ મહાનગરપાલિકા પોતાના શિક્ષકોને મુંબઈ શહેરમાં જ જોવા માંગે છે. એટલે આ ઉનાળામાં મુંબઈ શહેરના કોઇ પણ શિક્ષકો શહેરની બહાર નહીં જઈ શકે.

સારા સમાચાર : મુંબઈની હોસ્પિટલોમાં 25% બેડ ખાલી. 
 

Mysterious Death in Mumbai: ગોવંડીમાં કારમાંથી મળી આવ્યો પુરુષનો રહસ્યમય મૃતદેહ: હત્યા કે આત્મહત્યા? પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહમાં
Medical Student Suicide Mumbai: મુંબઈમાં મેડિકલ વિદ્યાર્થિનીનો આપઘાત: 6 પાનાની સુસાઈડ નોટમાં પ્રેમીનો ત્રાસ અને ‘શ્રદ્ધા વાલકર’ જેવો ડર વ્યક્ત કર્યો
Malad Extortion: મલાડ ખંડણી કેસમાં મોટો ખુલાસો: બિશ્નોઈ ગેંગના નામે ₹5 કરોડ માંગનાર સગો ભત્રીજો જ નીકળ્યો, ગુરુગ્રામથી થઈ ધરપકડ
Sunetra Pawar: નોકરી કરતી મહિલાઓ માટે મોટા સમાચાર! મુંબઈમાં લાગુ થશે ‘કમ અર્લી-ગો અર્લી’ નિયમ; સુનેત્રા પવારની જાહેરાતથી મહિલા કર્મચારીઓમાં આનંદની લહેર
Exit mobile version