Site icon

મુંબઈ મહાનગરપાલિકાએ આદેશ બહાર પાડ્યો : શાળાના શિક્ષકો ગરમી ની રજા દરમિયાન આ કામ નહીં કરી શકે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 1 મે 2021

Join Our WhatsApp Community

 શનિવાર

મુંબઈ મહાનગર પાલિકાના શિક્ષણ વિભાગે એક નવો આદેશ બહાર પાડ્યો છે. નવા આ દેશમાં મુંબઈ મહાનગરપાલિકાની શાળાઓમાં કામ કરનાર શિક્ષકો ને કહેવામાં આવ્યું છે કે ઉનાળાના વેકેશન દરમિયાન તેમણે મુંબઈ શહેરની બહાર જવાનું નથી.

વાત એમ છે કે મુંબઈ શહેરમાં કોરોના ને કારણે પરિસ્થિતિ ખરાબ થઈ છે અને આવી અવસ્થામાં શક્ય છે કે કોરોના ની ડ્યુટી માટે મુંબઈ મહાનગરપાલિકા પોતાના શિક્ષકોને કોઈ જવાબદારી સોંપે. આથી રિઝર્વ સ્ટાફ તરીકે મુંબઈ મહાનગરપાલિકા પોતાના શિક્ષકોને મુંબઈ શહેરમાં જ જોવા માંગે છે. એટલે આ ઉનાળામાં મુંબઈ શહેરના કોઇ પણ શિક્ષકો શહેરની બહાર નહીં જઈ શકે.

સારા સમાચાર : મુંબઈની હોસ્પિટલોમાં 25% બેડ ખાલી. 
 

Borivali Navratri 2025: મુંબઈનો સૌથી મોટો નવરાત્રિ ઉત્સવ બોરીવલીમાં… જ્યાં ગુંજશે કચ્છી કોયલ ગીતા રબારીની મધુર ધૂન, ટ્રેડિશનલ અંદાજ અને મુંબઈયા પ્લેલિસ્ટ…
Mumbai Metro Crime: મુંબઈ મેટ્રોના બાંધકામ સ્થળે ચોરીના કારણે કોન્ટ્રાક્ટર પરેશાન, આટલા થી વધુ કિંમત ની થઇ ચોરી
BMC Elections: ભારતીય જનતા પાર્ટીએ આગામી બીએમસી ચૂંટણી જીતવા માટેની નક્કી કરી રણનીતિ, અમિત સાટમે આપ્યા આવા સંકેત
Mumbai road rage: માર્વે રોડ પર નજીવી બાબતે ઝગડો હિંસક લડાઈ પરિણમ્યો.
Exit mobile version