‘મહારાષ્ટ્ર બંધ’ એલાનનું પાલન કરાવવા દાદાગીરી પર ઊતર્યા શિવસેનાના કાર્યકરો, મલાડની આ માર્કેટ જબરદસ્તી કરાવી બંધ; જુઓ વીડિયો

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 11 ઑક્ટોબર, 2021 
સોમવાર
ઉત્તર પ્રદેશના લખીમપુરની ઘટનાના નિષેધમાં આજે મહારાષ્ટ્ર બંધ છે. દાદરમાં MLA સદા સરવળકર શિવસૈનિકો સહિત મહારાષ્ટ્ર બંધના નિષેધમાં રસ્તા પર ઊતર્યા. દાદરના વ્યાપારીઓએ બંધને પ્રતિસાદ આપીને દુકાનો ખોલી નથી. તો જ્યાં દુકાનો બંધ નથી ત્યાં શિવસૈનિકો ધમકાવીને દુકાનો બંધ કરાવી રહ્યા છે. 

વેક્સિનેશન સર્ટિફિકેટ ઉપરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો હટાવો; કેરળના એક નાગરિકની હાઇકોર્ટમાં યાચિકા

પ્રાપ્ત જાણકારી મુજબ રાજ્યમાં શિવસેના, NCP તથા કૉન્ગ્રેસની સરકારે આજે એક દિવસના બંધના આપેલા એલાનને સફળ બનાવવા શિવસેનાના કાર્યકરો સવારથી જ મુંબઈના માર્ગો પર ઊમટી પડ્યા છે અને દુકાનો બંધ કરાવી રહ્યા છે. મલાડની નટરાજ માર્કેટમાં આવેલી તમામ દુકાનોને શિવસેનાના કાર્યકરો જબરદસ્તી બંધ કરાવી રહ્યા છે. જુઓ વીડિયો…

 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More