News Continuous Bureau | Mumbai Maharashtra Bandh: બોમ્બે હાઈકોર્ટે ગઈકાલે બદલાપુર ઘટનાને લઈને મહાવિકાસ અઘાડી (MVA) દ્વારા 24 ઓગસ્ટે બોલાવવામાં આવેલા બંધ પર સ્ટે આપ્યો હતો. જસ્ટિસ ડીકે ઉપાધ્યાય અને જસ્ટિસ અમિત બોરકરની બેન્ચે બે પીઆઈએલની સુનાવણી દરમિયાન આ નિર્ણય આપ્યો હતો. બેન્ચે કહ્યું- 24 ઓગસ્ટ સિવાય કોઈ પણ રાજકીય પક્ષ કે વ્યક્તિને બંધનું એલાન કરવાની કે પાળવાની મંજૂરી… Continue reading Maharashtra Bandh: બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ મહા વિકાસ આઘાડીએ મહારાષ્ટ્ર બંધનું એલાન પાછું ખેંચ્યું, ઉદ્ધવ ઠાકરે હવે આ રીતે કરશે વિરોધ…
Tag: maharashtra bandh
Maharashtra Bandh : બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ શરદ પવારની મોટી જાહેરાત; નહીં લે મહારાષ્ટ્ર બંધમાં ભાગ; સાથી પક્ષોને કરી આ અપીલ..
News Continuous Bureau | Mumbai Maharashtra Bandh : બદલાપુર ઘટનાના વિરોધમાં શિવસેના ઠાકરે જૂથના વડા ઉદ્ધવ ઠાકરેએ આવતીકાલે મહારાષ્ટ્ર બંધનું આવાહ્ન આપ્યું છે. પરંતુ આ આવાહ્ન સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં આજે સુનાવણી પણ હાથ ધરવામાં આવી હતી. બોમ્બે હાઈકોર્ટે બંધને ગેરકાયદેસર જાહેર કર્યો હતો અને જો આવું થાય તો કાનૂની પગલાં લેવા રાજ્ય… Continue reading Maharashtra Bandh : બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ શરદ પવારની મોટી જાહેરાત; નહીં લે મહારાષ્ટ્ર બંધમાં ભાગ; સાથી પક્ષોને કરી આ અપીલ..
Maharashtra Bandh: MVAએ ‘મહારાષ્ટ્ર બંધ’નું એલાન આપ્યું, હાઈકોર્ટે મૂક્યો પ્રતિબંધ; શિંદે સરકારને આપ્યો આ આદેશ..
News Continuous Bureau | Mumbai Maharashtra Bandh: થાણે જિલ્લામાં સ્થિત બદલાપુરની શાળામાં બાળકીઓની જાતીય સતામણી બાદ થયેલા હિંસક પ્રદર્શનો પર હવે રાજ્યમાં રાજકારણ થવા લાગ્યું છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ઠાકરે જૂથના વડા, ઉદ્ધવ ઠાકરેએ શનિવારે 24 ઓગસ્ટે મહારાષ્ટ્ર બંધનું આહ્વાન કર્યું છે. આ મામલો આજે બોમ્બે હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. મહારાષ્ટ્ર બંધ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં… Continue reading Maharashtra Bandh: MVAએ ‘મહારાષ્ટ્ર બંધ’નું એલાન આપ્યું, હાઈકોર્ટે મૂક્યો પ્રતિબંધ; શિંદે સરકારને આપ્યો આ આદેશ..
Maharashtra Bandh : આવતીકાલે મહારાષ્ટ્ર બંધનું આવાહ્ન; શું 24 ઓગસ્ટે શાળાઓ, કોલેજો અને બેંકો બંધ રહેશે? જાણો શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે…
News Continuous Bureau | Mumbai Maharashtra Bandh : મહારાષ્ટ્રના બદલાપુરમાં શાળાની બાળકીઓની જાતીય સતામણીના મામલાને લઈને વિપક્ષ આકરા પ્રહારો કરી રહ્યો છે. શિવસેના યુબીટી ચીફ અને મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ 24મી ઓગસ્ટે મહારાષ્ટ્ર બંધની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ રાજ્યના લોકોના મનમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે શું 24મી ઓગસ્ટે શાળા, કોલેજો અને બેંકો બંધ રહેશે?… Continue reading Maharashtra Bandh : આવતીકાલે મહારાષ્ટ્ર બંધનું આવાહ્ન; શું 24 ઓગસ્ટે શાળાઓ, કોલેજો અને બેંકો બંધ રહેશે? જાણો શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે…
Badlapur school Case: બદલાપુરમાં વિરોધ વકર્યો, MVAએ આ તારીખે કર્યુ મહારાષ્ટ્ર બંધનુ આહ્વાન; સરકાર પર સાધ્યું નિશાન…
News Continuous Bureau | Mumbai Badlapur school Case: બદલાપુરની આદર્શ શાળામાં બે સગીર છોકરીઓના જાતીય શોષણના વિરોધમાં મહારાષ્ટ્ર વિકાસ આઘાડી (MVA) એ 24 ઓગસ્ટે સમગ્ર મહારાષ્ટ્રમાં બંધનું એલાન કર્યું છે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે મંગળવારે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ એવો આક્ષેપ કર્યો છે. 21મી ઓગસ્ટે બદલાપુરમાં થયેલું આંદોલન રાજકીય રીતે પ્રેરિત હતું. તેમણે દાવો કર્યો હતો… Continue reading Badlapur school Case: બદલાપુરમાં વિરોધ વકર્યો, MVAએ આ તારીખે કર્યુ મહારાષ્ટ્ર બંધનુ આહ્વાન; સરકાર પર સાધ્યું નિશાન…
સોમવારના મહારાષ્ટ્ર બંધને પગલે રાજયને અબજોનું થયું નુકસાન; જાણો વિગત.
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 12 ઓક્ટોબર, 2021 મંગળવાર. ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી હિંસાચારની ઘટનાના વિરોધમાં સોમવારના મહાવિકાસ આઘાડી સરકારના ત્રણે પક્ષોએ જાહેર કરેલા રાજવ્યાપી બંધને કારણે મહારાષ્ટ્રને અબજો રૂપિયાનું નુકસાન થયું હતું. આ બંધને રાજયમાં કેટલાક ઠેકાણે સંપૂર્ણ તો અમુક જગ્યાએ સંમિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. અમુક જગ્યાએ જોકે છૂટક બનાવ બન્યા હતા. સત્તાધારી પાર્ટીએ રાજયમાં… Continue reading સોમવારના મહારાષ્ટ્ર બંધને પગલે રાજયને અબજોનું થયું નુકસાન; જાણો વિગત.
હિંદુ વિસ્તારોમાં મહાવિકાસ આઘાડીના ત્રણે પક્ષો સક્રિય પણ આ વિસ્તારોમાં પગ સુદ્ધા નહીં મૂક્યો.જાણો વિગત.
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 12 ઓક્ટોબર, 2021 મંગળવાર. મહાવિકાસ આઘાડી સરકારના ત્રણે પક્ષે સોમવારનો બંધ સફળ રહે તે માટે ભરપૂર પ્રયાસ કર્યા હતા. મુંબઈ સહિત રાજયના મોટાભાગના વિસ્તારોમાં આ પક્ષના કાર્યકર્તાઓ ફરી વળ્યા હતા અને જે ખુલ્લું દેખાય તેને બળજબરીથી બંધ કરાવતા હતા. તેમાં પણ મુંબઈમાં તો મોટાભાગના વિસ્તારોમાં શિવસૈનિકો સવારથી રસ્તા પર ઉતરી… Continue reading હિંદુ વિસ્તારોમાં મહાવિકાસ આઘાડીના ત્રણે પક્ષો સક્રિય પણ આ વિસ્તારોમાં પગ સુદ્ધા નહીં મૂક્યો.જાણો વિગત.
હિંમતે મર્દા તો મદદે ખુદા! શિવસૈનિકોની ધમાલ સામે ભાજપના આ એકમાત્ર જાંબાઝ ધારાસભ્યે રસ્તા પર ઊતરીને દુકાનો ખોલાવી; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 12 ઑક્ટોબર, 2021 મંગળવાર સોમવારના જ્યારે આખા મુંબઈમાં શિવસૈનિકો ધમાલ મચાવી રહ્યા હતા ત્યારે ભાજપના કાંદિવલીના એકમાત્ર હિંમતવાન ધારાસભ્ય અતુલ ભાતખળકરે રસ્તા પર ઊતરીને દુકાનો ખોલાવી હતી. શિવસેનાને કારણે વેપારીઓને નુકસાન થયું, ભાજપના આ ધારાસભ્ય કોર્ટમાં જશે અને કરશે આ માગણી; જાણો વિગત સોમવારના બંધમાં અત્યાવશ્યક દુકાનો સવારના સમયે ખુલ્લી… Continue reading હિંમતે મર્દા તો મદદે ખુદા! શિવસૈનિકોની ધમાલ સામે ભાજપના આ એકમાત્ર જાંબાઝ ધારાસભ્યે રસ્તા પર ઊતરીને દુકાનો ખોલાવી; જાણો વિગત
તો શું સોમવારના મહારાષ્ટ્ર બંધ માટે શિવસેનાએ ભરવો પડશે દંડ? જાણો વિગત.
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 12 ઓક્ટોબર, 2021 મંગળવાર. સોમવારના મહાવિકાસ આઘાડી સરકારના ત્રણે પક્ષો દ્વારા જાહેર કરવામાં આવેલા મહારાષ્ટ્ર બંધને પગલે થયેલા નુકસાનીનું વળતર ત્રણે પક્ષો પાસેથી કરવાની માગણી સાથે ભાજપ કોર્ટમાં જવાનું છે ત્યારે ભૂતકાળનો એક કિસ્સો યાદ આવે તેવો છે. 2003માં શિવસેના પ્રમુખ બાળ ઠાકરેએ બંધ જાહેર કર્યો હતો, તેને માટે થઈને… Continue reading તો શું સોમવારના મહારાષ્ટ્ર બંધ માટે શિવસેનાએ ભરવો પડશે દંડ? જાણો વિગત.
શિવસેનાને કારણે વેપારીઓને નુકસાન થયું, ભાજપના આ ધારાસભ્ય કોર્ટમાં જશે અને વળતર માગશે;જાણો વિગત.
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 12 ઑક્ટોબર, 2021 મંગળવાર મહાવિકાસ આઘાડી (MVA) સરકારના ત્રણે પક્ષોએ સોમવારે જાહેર કરેલા મહારાષ્ટ્ર બંધને કારણે મુંબઈ સહિત રાજ્યમાં દુકાનો બંધ કરાવવામાં આવી હતી. બંધને પગલે વેપારીઓને ભારે નુકસાન થયું હતું, ત્યારે વેપારીઓને થયેલા આ નુકસાનની ભરપાઈ આ ત્રણે પક્ષો પાસેથી કરાવવાની માગણી ભાજપના કાંદિવલીના ધારાસભ્ય અતુલ ભાતખળકરે કરી છે.… Continue reading શિવસેનાને કારણે વેપારીઓને નુકસાન થયું, ભાજપના આ ધારાસભ્ય કોર્ટમાં જશે અને વળતર માગશે;જાણો વિગત.
