176			
            
                    
						                            
							
			Join Our WhatsApp Community
			
                        
            
                            
                                                
                                    
    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ઓગસ્ટ, 2021
સોમવાર
મુંબઈ એરપોર્ટ નું સંચાલન હવે અદાણી કંપની પાસે ગયું છે. આ પરિસ્થિતિમાં એરપોર્ટના ગેટ ક્રમાંક આઠ ની બહાર અદાણી કંપની નું પાટીયું લગાડવામાં આવ્યું. આ બોર્ડ લાગતા ની સાથે જ શિવસેનાના પેટમાં તેલ રેડાયું છે. શિવસેનાએ આ પાટિયા નો વિરોધ કર્યો છે.
મુંબઈ પોલીસનું સાફ સફાઈ અભિયાન ચાલુ, આ વિસ્તારમાંથી 58 ગુંડા તડીપાર કરાયા
ઉલ્લેખનીય છે કે આનાથી અગાઉ જ્યારે જીવીકે કંપની નું પાટિયું હતું ત્યારે શિવસેનાએ કદી વિરોધ નોંધાવ્યો ન હતો. હવે જ્યારે ગુજરાતી માણસ ની કંપની ના નામનું પાટિયું લાગ્યું છે ત્યારે પેટમાં ચૂંક આવે છે
                                You Might Be Interested In
						                         
			         
			         
                                                        