મુંબઈના એરપોર્ટની બહાર અદાણી નું પાટિયું લાગ્યું. શિવસેનાએ નોંધાવ્યો વિરોધ.

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 2 ઓગસ્ટ, 2021

સોમવાર

 

મુંબઈ એરપોર્ટ નું સંચાલન હવે અદાણી કંપની પાસે ગયું છે. આ પરિસ્થિતિમાં એરપોર્ટના ગેટ ક્રમાંક આઠ ની બહાર અદાણી કંપની નું પાટીયું લગાડવામાં આવ્યું. આ બોર્ડ લાગતા ની સાથે જ શિવસેનાના પેટમાં તેલ રેડાયું છે. શિવસેનાએ આ પાટિયા નો વિરોધ કર્યો છે.

મુંબઈ પોલીસનું સાફ સફાઈ અભિયાન ચાલુ, આ વિસ્તારમાંથી 58 ગુંડા તડીપાર કરાયા

ઉલ્લેખનીય છે કે આનાથી અગાઉ જ્યારે જીવીકે કંપની નું પાટિયું હતું ત્યારે શિવસેનાએ કદી વિરોધ નોંધાવ્યો ન હતો. હવે જ્યારે ગુજરાતી માણસ ની કંપની ના નામનું પાટિયું લાગ્યું છે ત્યારે પેટમાં ચૂંક આવે છે

 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment