Site icon News Continuous Bureau | Mumbai

કોરોના નો વ્યાપ વધવાને કારણે લોકલ ટ્રેનના યાત્રીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો. જાણો તાજા આંકડા.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

18 માર્ચ 2021

મહારાષ્ટ્ર સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી ને ઓફિસમાં કર્મચારીઓની સંખ્યા ૫૦ ટકા સુધી સીમિત કરવાનો આદેશ આપ્યો છે. આ સરકારી આદેશ ને કારણે હવે લોકલ ટ્રેનમાં દૈનિક ધોરણે સફર કરનાર યાત્રીઓની સંખ્યા ઓછી થઈ છે.

કોરોના થી પહેલા ટ્રેનમાં રોજ ૮૦ લાખ લોકો સફર કરતા હતા. કોરોના આવી ગયા બાદ દૈનિક રીતે 36 થી 37 લાખ લોકો ટ્રેનમાં સફર કરી રહ્યા હતા. 

હવે સરકારે જે નવો કાયદો બનાવ્યો છે તેમજ મંત્રાલયમાં એકાંતરે દિવસે લોકોને કામ કરવા બોલાવવામાં આવ્યા છે તેના ફળ સ્વરૂપ લોકલ ટ્રેનમાં દૈનિક બે લાખ લોકોનો ઘટાડો થયો છે.

પશ્ચિમ રેલવે માં રોજ એક લાખ લોકો ઓછા આવે છે તેમજ મધ્ય રેલવેમાં પણ દૈનિક એક લાખ લોકોનો ઘટાડો નોંધાયો છે.

અઘરા સમયમાં બે લાખ લોકોનો ઘટાડો એ નોંધપાત્ર આંકડો કહેવાય.

રાષ્ટ્રીય સ્તરે કોરોના ના આંકડા માં વધારો થયો. જાણો નવા આંકડા…

MHADA Mumbai Lottery 2026। મુંબઈમાં મ્હાડા લોટરીની મુદત ફરી વધી; 610 ઘરોની કિંમતમાં 7.5 ટકાનો ઘટાડો, ઘાટકોપરબાંદ્રા માં મળશે હકનું ઘર
Mumbai Shooting। મુંબઈના ભાયખલામાં ફાયરિંગ ૩૮ વર્ષીય શખ્સના પગમાં ગોળી વાગી, વિસ્તારમાં ગભરાટ
JJ Hospital Resident Doctor Suicide। મુંબઈની જે.જે. હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરનો હોસ્ટેલમાં આપઘાત, તબીબી જગતમાં ખળભળાટ
Mumbai Cyber Fraud News। બાંદ્રામાં મહિલા પોલીસ અધિકારી સાથે ઓનલાઇન ઠગાઈ; એક PDF ફાઈલ ખોલતા જ બેંક ખાતામાંથી ૪૫ હજાર ગાયબ
Exit mobile version