Site icon

મુંબઈના રસ્તાઓ પરથી વૃક્ષો કેમ નથી ખસેડાયાં એની પાછળનું રહસ્ય ખૂલ્યું, ભાજપે આપી ચીમકી; જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૦ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

 

News Continuesની ટીમે સમાચાર પ્રસ્તુત કર્યા હતા કે મુંબઈ શહેરમાં વરસાદ ગયાના ૪૮ કલાક પછી પણ રસ્તા પરથી તૂટી પડેલાં વૃક્ષોનો નિકાલ કરવામાં આવ્યો નથી તેમ જ કચરો સાફ કરવામાં આવ્યો નથી. આવું શા માટે થયું છે એ રહસ્ય છેક હવે બહાર આવ્યું છે.

મુંબઈ મહાનગરપાલિકાએ રસ્તા પર તૂટી પડેલાં વૃક્ષો અને કચરાને ખસેડવા તેમ જ એનો નિકાલ કરવા માટે કોઈ કૉન્ટ્રૅક્ટરની નિયુક્તિ કરી નથી. ગત ત્રણ મહિનાથી જોખમી વૃક્ષો કાપવા માટે કોઈ કૉન્ટ્રૅક્ટરની નિમણૂક કરવામાં આવી નથી. હવે આ સંદર્ભે ભારતીય જનતા પાર્ટીના ગ્રુપ લીડર પ્રભાકર શિંદેએ ચીમકી આપી છે કે આ માટે જો ઝડપથી પગલાં નહીં લેવાય તો ભારતીય જનતા પાર્ટી કોર્ટમાં જશે.

આમ News Continuesના સમાચાર પર મહોર લાગી છે કે મુંબઈ શહેરમાં પાલિકાનું અંધેર રાજ ચાલુ છે.

Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
Mumbai Metro 9 Update: મુંબઈ મેટ્રોનું નવું સોપાન! ફેબ્રુઆરીમાં શરૂ થશે દહિસર-ભાઈંદર રૂટ, લોકલ ટ્રેનના ધસારામાંથી મળશે મોટી રાહત; જાણો સ્ટેશનોની વિગત
Navi Mumbai Connectivity: મુંબઈનું નવું લાઈફલાઈન જોડાણ! અટલ સેતુ અને કોસ્ટલ રોડ એકબીજાને મળશે, પનવેલથી મરીન ડ્રાઈવ જવું હવે સપનું નહીં રહે; જાણો માસ્ટર પ્લાન
Mumbai News: મુંબઈના માલાડમાં મેટ્રો પિલર નીચે બસ બની ‘આગનો ગોળો’! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો; મેટ્રો સેવા પણ ખોરવાઈ
Exit mobile version