Site icon

મુંબઈના આ ભાગમાં 24 અને 25 તારીખે ઓછું પાણી આવશે.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

19 ફેબ્રુઆરી 2021

મેટ્રો રેલ્વે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે જોગેશ્વરી પૂર્વમાં 900 મીમી તેમજ ૧૨૦૦ મીમી ની પાણીની લાઈન વાળવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે.

મુંબઈ મેટ્રો નું કામ શરૂ હોવાને કારણે મુંબઈના જોગેશ્વરી, અંધેરી તેમજ ગોરેગામ વિસ્તારમાં આગામી 24 અને 25 તારીખે ધીમા દબાણથી પાણી આવશે. આ ઉપરાંત શક્યતા છે કે ઓછું પાણી પણ આવે. મુંબઈ મહાનગરપાલિકાના જળ વિભાગ એ લોકોને આહ્વાન કર્યું છે કે તેઓ પાણી સંભાળીને વાપરે.

Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Mumbai Highway: મુંબઈમાં બની રહ્યો છે વધુ એક મહામાર્ગ, નરીમન પોઈન્ટ થી મીરા-ભાઈંદર ની મુસાફરી માત્ર આટલા જ કલાકમાં
Mumbai Railway: MRVC એ વિરાર-દહાણુ રેલ લાઇનના વિસ્તરણના કાર્યને આપ્યો વેગ, ઓગસ્ટ સુધીમાં આટલા ટકા કામ પૂર્ણ!
Mumbai: શું ખરેખર મુંબઈના દરેક વોર્ડમાં બનશે કબૂતરખાના? આજે યોજાઈ BMCની મોટી બેઠક
Exit mobile version