Site icon

 શું સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શનનો વેપાર ચાલી રહ્યો છે? લોકોએ ટ્વિટર પર હૈયા વરાળ ઠાલવી.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 02 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Community

ગુરુવાર 

હાલ ટ્વીટર પર સિદ્ધિવિનાયક મંદિરની વિરુદ્ધ માં અનેક લોકો ટ્વિટ કરી રહ્યા છે. વાત એમ છે કે 30 નવેમ્બરના દિવસે અમિત થડાની નામના વ્યક્તિએ ટ્વીટર પર દાવો કર્યો કે સિદ્ધિવિનાયક મંદિરની બહાર દલાલો એક દર્શન કરવા માટે 300 રૂપિયા લે છે. પોતાની વાતને પીઠબળ પૂરું પાડતા તેણે સિદ્ધિવિનાયક મંદિરના દર્શન ની એપ્લિકેશન નો સ્ક્રીનશોર્ટ કર્યો અને ત્યારબાદ મંદિરની બહાર ઊભા રહેલા દલાલ ફોટોગ્રાફ પણ ટ્વિટ કર્યો. પોતાના ટ્વિટમાં તેણે દાવો કર્યો છે કે મંદિરની બહાર ઊભા રહેલા લોકો 300 રૂપિયા લઈને લોકોને મંદિરમાં દર્શન કરાવે છે.

આ ટ્વિટ કર્યા પછી ટ્વીટર પર જોરદાર વિવાદ જાગ્યો છે. અત્યાર સુધી સાર્વજનિક રીતે સિદ્ધિવિનાયક મંદિરે આ સંદર્ભે કોઈપણ બયાન આપ્યું નથી.

Siddhivinayak temple trust has come out with an app for online booking of darshan in Covid times. If you want to visit, prior online booking is mandatory. Of course like all govt controlled temples, there’s a scam going on in online darshan too. Read this thread. 1/n pic.twitter.com/8ZclCqdd4a

— Amit Thadhani (@amitsurg) November 30, 2021

 

Mysterious Death in Mumbai: ગોવંડીમાં કારમાંથી મળી આવ્યો પુરુષનો રહસ્યમય મૃતદેહ: હત્યા કે આત્મહત્યા? પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહમાં
Medical Student Suicide Mumbai: મુંબઈમાં મેડિકલ વિદ્યાર્થિનીનો આપઘાત: 6 પાનાની સુસાઈડ નોટમાં પ્રેમીનો ત્રાસ અને ‘શ્રદ્ધા વાલકર’ જેવો ડર વ્યક્ત કર્યો
Malad Extortion: મલાડ ખંડણી કેસમાં મોટો ખુલાસો: બિશ્નોઈ ગેંગના નામે ₹5 કરોડ માંગનાર સગો ભત્રીજો જ નીકળ્યો, ગુરુગ્રામથી થઈ ધરપકડ
Sunetra Pawar: નોકરી કરતી મહિલાઓ માટે મોટા સમાચાર! મુંબઈમાં લાગુ થશે ‘કમ અર્લી-ગો અર્લી’ નિયમ; સુનેત્રા પવારની જાહેરાતથી મહિલા કર્મચારીઓમાં આનંદની લહેર
Exit mobile version