Site icon

મહત્વના સમાચાર : મોટા વાહનો માટે ત્રણ દિવસ બંધ રહેશે મુંબઈ થી વસઈ ને જોડતો વર્સોવા નો બ્રિજ. જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 27 ઑક્ટોબર, 2021  

Join Our WhatsApp Community

બુધવાર

મુંબઈ થી ગુજરાત ના પ્રવાસ દરમિયાન વર્સોવા ખાડી નો પુલ વટાવવો અનિવાર્ય છે. હવે આ બ્રિજ રિપેર કરવાનો હોઇ તો ઓક્ટોબરની 30 તારીખથી નવેમ્બર ની ૧ તારીખ સુધી આ બ્રિજ પર ભારે વાહનોને નહીં આવવા દેવાય. 

એવું માનવામાં આવે છે કે આ દિવસો દરમિયાન અહીં લાંબો ટ્રાફિક જોવા મળી શકે છે. આથી અમદાવાદ તરફ જનાર દરેક યાત્રી એ તકેદારી રાખવી આવશ્યક છે.

સામાન્ય સમસ્યા : શું તમારા મોબાઇલમાં ઓવરહીટિંગ થાય છે? અજમાવો આ તરકીબ; ફાયદો થશે

Mysterious Death in Mumbai: ગોવંડીમાં કારમાંથી મળી આવ્યો પુરુષનો રહસ્યમય મૃતદેહ: હત્યા કે આત્મહત્યા? પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહમાં
Medical Student Suicide Mumbai: મુંબઈમાં મેડિકલ વિદ્યાર્થિનીનો આપઘાત: 6 પાનાની સુસાઈડ નોટમાં પ્રેમીનો ત્રાસ અને ‘શ્રદ્ધા વાલકર’ જેવો ડર વ્યક્ત કર્યો
Malad Extortion: મલાડ ખંડણી કેસમાં મોટો ખુલાસો: બિશ્નોઈ ગેંગના નામે ₹5 કરોડ માંગનાર સગો ભત્રીજો જ નીકળ્યો, ગુરુગ્રામથી થઈ ધરપકડ
Sunetra Pawar: નોકરી કરતી મહિલાઓ માટે મોટા સમાચાર! મુંબઈમાં લાગુ થશે ‘કમ અર્લી-ગો અર્લી’ નિયમ; સુનેત્રા પવારની જાહેરાતથી મહિલા કર્મચારીઓમાં આનંદની લહેર
Exit mobile version