Site icon

મહત્વના સમાચાર : મોટા વાહનો માટે ત્રણ દિવસ બંધ રહેશે મુંબઈ થી વસઈ ને જોડતો વર્સોવા નો બ્રિજ. જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 27 ઑક્ટોબર, 2021  

Join Our WhatsApp Community

બુધવાર

મુંબઈ થી ગુજરાત ના પ્રવાસ દરમિયાન વર્સોવા ખાડી નો પુલ વટાવવો અનિવાર્ય છે. હવે આ બ્રિજ રિપેર કરવાનો હોઇ તો ઓક્ટોબરની 30 તારીખથી નવેમ્બર ની ૧ તારીખ સુધી આ બ્રિજ પર ભારે વાહનોને નહીં આવવા દેવાય. 

એવું માનવામાં આવે છે કે આ દિવસો દરમિયાન અહીં લાંબો ટ્રાફિક જોવા મળી શકે છે. આથી અમદાવાદ તરફ જનાર દરેક યાત્રી એ તકેદારી રાખવી આવશ્યક છે.

સામાન્ય સમસ્યા : શું તમારા મોબાઇલમાં ઓવરહીટિંગ થાય છે? અજમાવો આ તરકીબ; ફાયદો થશે

Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
Mumbai Metro 9 Update: મુંબઈ મેટ્રોનું નવું સોપાન! ફેબ્રુઆરીમાં શરૂ થશે દહિસર-ભાઈંદર રૂટ, લોકલ ટ્રેનના ધસારામાંથી મળશે મોટી રાહત; જાણો સ્ટેશનોની વિગત
Navi Mumbai Connectivity: મુંબઈનું નવું લાઈફલાઈન જોડાણ! અટલ સેતુ અને કોસ્ટલ રોડ એકબીજાને મળશે, પનવેલથી મરીન ડ્રાઈવ જવું હવે સપનું નહીં રહે; જાણો માસ્ટર પ્લાન
Mumbai News: મુંબઈના માલાડમાં મેટ્રો પિલર નીચે બસ બની ‘આગનો ગોળો’! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો; મેટ્રો સેવા પણ ખોરવાઈ
Exit mobile version