Site icon

ગણેશ વિસર્જનને અનુલક્ષીને પશ્ચિમ રેલવેનો મોટો નિર્ણય- અનંત ચતુર્દશી પર આ સ્ટેશનો વચ્ચે દોડાવશે વિશેષ લોકલ ટ્રેનો 

News Continuous Bureau | Mumbai

ગણપતિ વિસર્જનના દિવસે થતા મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ મોટો નિર્ણય લીધો છે. 

Join Our WhatsApp Community

પ્રાપ્ત જાણકારી મુજબ પશ્ચિમ રેલવેએ ચર્ચગેટ અને વિરાર વચ્ચે 9 થી 10 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ ચાર જોડી વધારાની વિશેષ લોકલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. 

આમ અનંત ચતુર્દશી પર ગણપતિ બાપ્પાને વિદાય આપવા માટે ચોપાટી પર જતા ભક્તોને સુવિધા મળશે. 

મહત્વનું છે કે ઘણા યાત્રાળુઓ મોડી રાત સુધી ગણરાયની મૂર્તિનું વિસર્જન કરવા જાય છે. 

આ સમાચાર પણ વાંચો :  નીતિશ કુમાર દાવ કરે તે પહેલા ભાજપે ખેલ પાડી દીધો- આ રાજ્યમાં 1- 2 નહીં પણ 5 ધારાસભ્યોને તોડી પાર્ટીમાં લઈ લીધા

Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Exit mobile version