Site icon News Continuous Bureau | Mumbai

Ghas Chara Vikas Yojana: ગુજરાતમાં ગ્રામ પંચાયત, ગૌશાળા અને પાંજરા પોળોના ગૌચર માટે ધાસચારા વિકાસ યોજના હેઠળ તા.૩૦મી જુલાઇ સુધીમાં અરજીઓ કરવી

Ghas Chara Vikas Yojana: ભારતીય સંસ્‍કૃતિની વિભાવનાને સાકાર કરવાના ઉદ્દેશથી અને ગુજરાતને સ્વર્ણિમ વિકાસની દિશામાં અગ્રેસર કરવાના હેતુસર ગુજરાત સરકાર દ્વારા ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની હેઠળ અનેકવિધ યોજનાઓ અમલમાં છે.

Applications to be made by 30th July under Ghas Chara Vikas Yojana for Gauchar of Gram Panchayat, gaushala and Panjrapole in Gujarat

Applications to be made by 30th July under Ghas Chara Vikas Yojana for Gauchar of Gram Panchayat, gaushala and Panjrapole in Gujarat

  News Continuous Bureau | Mumbai 

Ghas Chara Vikas Yojana:  ભારતીય સંસ્‍કૃતિની વિભાવનાને સાકાર કરવાના ઉદ્દેશથી અને ગુજરાતને ( Gujarat ) સ્વર્ણિમ વિકાસની દિશામાં અગ્રેસર કરવાના હેતુસર ગુજરાત સરકાર દ્વારા ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની હેઠળ અનેકવિધ યોજનાઓ અમલમાં છે. ગ્રામ પંચાયત, ગૌશાળા ( Gaushala  ) અને પાંજરાપોળોના ગોંચર માટે ઘાસચારા વિકાસની યોજના અમલમાં છે. જેમાં ગ્રામપંચાયત, ગોશાળા અને પાંજરાપોળને ગૌચર વિકાસ કરવા માટે વધુમાં વધુ ૨૦ હેક્ટર વિસ્તારમાં પ્રતિ હેક્ટર દિઠ ખર્ચના ૭૫ % મુજબ વધુમાં વધુ રૂ. ૭૫,૦૦૦/- એટલે કે કુલ ૨૦ ટેક્ટરના મહતમ રૂ.૧૫ લાખ સહાય મળવાપાત્ર થશે. 

Join Our WhatsApp Community

             આ ઉપરાંત ધાસચારા માટે સુધારેલ બિયારણ પુરૂ પાડવાની યોજના હેઠળ લાભાર્થી સંસ્થાને મકાઈની ૫ કિ.ગ્રાની એક કિટ લેખે મહત્તમ ૧૦ કિટ, જુવારની પ કિ.ગ્રાની એક કિટ લેખે મહત્તમ ૫૦ કિટ અને ઓટની ૫ કિ.ગ્રાની એક કિટ લેખે મહતમ ૫ કિટ તથા રજકાની ૨ કિ.ગ્રાની એક કિટ લેખે મહત્તમ ૨૦ કિટ ફાળવવામાં આવશે. જે તે સંસ્થાએ તા.૩૦/૦૭/૨૦૨૪ સુધીમાં  https://ikhedut.gujarat.gov.in/ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે

આ સમાચાર પણ વાંચો  : Jammu-Kashmir: જમ્મુ-કાશ્મીરના ડોડામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 4 સુરક્ષા જવાનો શહીદ, આ આતંકી સંગઠન લીધી હુમલાની જવાબદારી..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

 

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version