News Continuous Bureau | Mumbai
Surat : સુરત શહેર ખાતે ખેડૂતો ( Farmers ) દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓને બજાર મળી રહે તેવા હેતુ સાથે નાબાર્ડ ( NABARD ) , SFAC અને ONDC સાથે મળીને FPO ફેર-કમ- પ્રદર્શન “( FPO Mela-cum-Exhibition ) તરંગ મેળાને જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના હસ્તે ખુલ્લો મુકાયો હતો. મજુરાગેટ ખાતે વાણિજય ભવન, દયાલજી આશ્રમ હોલ ખાતે આયોજીત ત્રિ-દિવસીય મેળો રવિવાર સુધી ખુલ્લો રહેશે.

Surat District Collector Dr. Tarang Mela opened at Dayalji Bagh by Saurabh Pardhi
તરંગ મેળામાં ૧૫-૧૮ હજાર ખેડુતોનું પ્રતિનિધિત્વ કરતા ૪૦ FPO દ્રારા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ઓર્ગેનિક અનાજ ( organic grains ) , મસાલા, શાકભાજી સીધા ખેડૂતો પાસેથી ખરીદી કરી શકાય છે.

Surat District Collector Dr. Tarang Mela opened at Dayalji Bagh by Saurabh Pardhi
આ અવસરે DRDAના ડાયરેક્ટર એમ. બી. પ્રજાપતિ, ડેપ્યુટી ડીરેકટર એગ્રિકલચર, DGM નાબાર્ડ,DDM નાબાર્ડ અને વિવિધ અધિકારીઓ હાજર રહ્યા હતા
આ સમાચાર પણ વાંચો: Train fire : મુંબઈના આ સ્ટેશન નજીક ગોરખપુર LTT એક્સપ્રેસના બ્રેક લાઇનરમાં લાગી આગ, માંડ માંડ બચ્યા મુસાફરો; જુઓ વિડીયો
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.