Ministry of Railways: રેલવે મંત્રાલયની વિશેષ યોજના હેઠળ આગામી બે વર્ષમાં 10,000 નોન-એર કન્ડિશન્ડ કોચ બનાવવામાં આવશે

Ministry of Railways: રેલ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, વિશેષ યોજના હેઠળ આગામી બે વર્ષમાં 10,000 નોન-એર કન્ડિશન્ડ કોચનું નિર્માણ કરવામાં આવશે.

by Hiral Meria
10,000 non-air-conditioned coaches will be built in the next two years under a special scheme of the Ministry of Railways.

News Continuous Bureau | Mumbai

Ministry of Railways: રેલ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, વિશેષ યોજના હેઠળ આગામી બે વર્ષમાં 10,000 નોન-એર કન્ડિશન્ડ કોચનું ( Non-air conditioned coaches ) નિર્માણ કરવામાં આવશે. 

નોન-એર કન્ડિશન્ડ મુસાફરો માટે સુવિધાઓ ને વધારવા માટે રેલવે દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારતીય રેલવે ( Indian Railways ) ની યોજના આગામી બે નાણાકીય વર્ષો (2024-25 અને 2025-26)માં 10,000 નોન-એર-કન્ડિશન્ડ કોચ બનાવવાની છે.

  • આ પહેલનો ઉદ્દેશ્ય સામાન્ય રેલ્વે મુસાફરો ( Railway passengers ) માટે સુવિધાઓ વધારવાનો છે.
  • આગામી બે વર્ષમાં નોન-એર કન્ડિશન્ડ કોચની કુલ સંખ્યામાં 22 ટકાનો વધારો કરવામાં આવશે.

Ministry of Railways:  નાણાકીય વર્ષ 2024-25 માટે વિગતવાર યોજના

કુલ ઉત્પાદન ની યોજના બનાવવામાં આવી 

2,605 સામાન્ય ડબ્બા,

1,470 નોન-એર કન્ડિશન્ડ સ્લીપર કોચ,

323 એસ.એલ.આર. કોચ,

32 ઉચ્ચ ક્ષમતાની પાર્સલ વાન

આ સમાચાર પણ વાંચો  :  Powai Lake Overflow : મુંબઈમાં મેઘમહેર યથાવત,આ તળાવ થવા લાગ્યું ઓવરફ્લો; જુઓ વિડીયો

અને 55 પેન્ટ્રી કાર.

  • મુસાફરોની સુવિધામાં સુધાર માટે બનાવેલ અમૃત ભારત જનરલ, સ્લીપર અને એસ. એલ આર. કોચનો સમાવેશ થાય છે.

Ministry of Railways:  નાણાકીય વર્ષ 2025-26 માટે વિગતવાર યોજના

કુલ ઉત્પાદન ની યોજના બનાવવામાં આવી 

2,710 સામાન્ય ડબ્બા,

1,910 નોન-એર કન્ડિશન્ડ સ્લીપર કોચ,

514 એસ.એલ.આર. કોચ,

200 ઉચ્ચ ક્ષમતાની પાર્સલ વાન અને

110 પેન્ટ્રી કાર.

  • જનરલ, સ્લીપર અને એસ.એલ.આર.કોચ માટે અમૃત ભારત શ્રેણી પર ભાર આપવાનું ચાલુ રાખવામાં આવશે. 

Ministry of Railways:  રેલવેનું વિશેષ ધ્યાન

  • બિન-વાતાનુકૂલિત કોચમાં મુસાફરી કરતા મુસાફરો માટે પર્યાપ્ત અને વધુ સારી સુવિધાઓ સુનિશ્ચિત કરવી.
  • મુસાફરોની વ્યક્તિગત જરૂરિયાતો અને મોસમી વધઘટના પ્રતિભાવમાં આરામ અને ઉપલબ્ધતામાં વધારો.
  • રેલવેની વ્યૂહરચના સામાન્ય મુસાફરોની જરૂરિયાતોને વધુ સારી રીતે પૂરી કરવાના ઉદ્દેશ્ય સાથે, ઉલ્લેખિત વર્ષોમાં બિન-વાતાનુકૂલિત કોચના ઉત્પાદનમાં વધારો કરવાની છે.
  • ઉચ્ચ માંગવાળા કોરિડોરમાં, નોન-એસી કોચની વધુ સંખ્યા સાથે વિશેષ ટ્રેનો ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More