Site icon

દિવસભર ઉગ્ર પ્રદર્શન- મોડી રાત્રે સરકારે આપી રાહત- આ વર્ષે ભરતી માટેની વયમર્યાદા આટલી વધારી 

News Continuous Bureau | Mumbai 

અગ્નિપથ યોજનાને(Agneepath Yojana) લઈને દેશભરમાં થઈ રહેલા ભારે વિરોધ(Protest) વચ્ચે કેન્દ્ર સરકારે(Central Government) આ યોજનામાં એક મોટો ફેરફાર કર્યો છે.

Join Our WhatsApp Community

સંરક્ષણ મંત્રાલયે(Ministry of Defense) ગુરુવારે મોડી રાત્રે અગ્નિપથ યોજના હેઠળ ભરતી(recruitment) માટે મહત્તમ વય મર્યાદા વધારીને 23 વર્ષ કરી છે. જે અંતગર્ત ભરતી માટેની મહત્તમ વય મર્યાદામાં(maximum age limit) બે વર્ષનો વધારો કરાયો છે. 

જો કે, યુવાનોને(Youth) સેવાની મહત્તમ ઉંમરમાં બે વર્ષની છૂટનો લાભ માત્ર એક જ વાર મળશે. 

એટલે કે, અગ્નિપથ યોજના હેઠળ પ્રથમ વખત યોજાનારી ભરતી પ્રક્રિયામાં 23 વર્ષ સુધીના યુવાનો ભાગ લઈ શકશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
 
ઉલ્લેખનીય છે કે, મોદી સરકારે(Modi government) બે દિવસ પહેલા સેનામાં(Army) ભરતી માટે આ યોજનાની જાહેરાત કરી હતી પરંતુ દેશના યુવાનો આ યોજના વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : અટકળો પર પૂર્ણવિરામ-નરેશ પટેલ  નહીં જોડાય રાજકારણમાં- આ પ્રોજેક્ટને વધારશે આગળ

 

Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Western Railway Holi Special Train 2026: પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી અને હરિદ્વાર વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેન
Himachal Pradesh: શું તમે હિમાચલ જવાનો પ્લાન કરી રહ્યા છો? ૧ એપ્રિલ પહેલા જાણી લેજો ટેક્સના નવા નિયમો, નહીંતર બગડશે તમારું બજેટ.
UGC Alert: UGC નો મોટો ધડાકો: દેશની ૩૨ યુનિવર્સિટીઓ નીકળી નકલી, એડમિશન લેતા પહેલા આ લિસ્ટ ચોક્કસ ચેક કરી લેજો.
Exit mobile version