Site icon

વિરોધ વચ્ચે ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય- અગ્નિવીરો માટે CAPF અને આસામ રાઇફલ્સમાં આટલા ટકા અનામત

 News Continuous Bureau | Mumbai

 સેનામાં ભરતીની(Army Recruitment) અગ્નિપથ યોજનાને(Agneepath Yojana) લઈને દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ પ્રદર્શન જોતા ગૃહ મંત્રાલયે(Ministry of Home Affairs) અગ્નિવીરો(Agniveer) માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 

કેન્દ્રીય આર્મ્સ પોલીસ ફોર્સ(Central Arms Police Force) અને આસામ રાઇફલ્સની(Assam Rifles) ભરતીમાં અગ્નિવીરોને 10 % અનામત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગૃહ મંત્રાલયે અગ્નિવીરની રૂપમાં સેવા પુરી કરનારને અધિકતમ ઉંમરમાં પણ છૂટ આપવાની જાહેરાત કરી છે. 

અગ્નિપથ યોજના હેઠળ ભરતી અગ્નિવીરોની પ્રથમ બેન્ચ માટે મહત્તમ ઉંમરની સીમામાં 5 વર્ષની છૂટ આપવામાં આવશે. 

ગૃહ મંત્રાલયના મતે અગ્નિવીરોને અધિતકમ ઉંમરમાં 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  દિવસભર ઉગ્ર પ્રદર્શન- મોડી રાત્રે સરકારે આપી રાહત- આ વર્ષે ભરતી માટેની વયમર્યાદા આટલી વધારી 

India Qatar LNG Supply: કતારથી ભારત આવશે LNG ટેન્કર, રસોઈ ગેસની અછતને પહોંચી વળવા માસ્ટર પ્લાન તૈયાર.
Monalisa Viral Girl:મોનાલિસા નીકળી સગીર! ફરમાન વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ, કોઈપણ ક્ષણે થઈ શકે છે ધરપકડ
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
LPG થી PNG: ગેસ સિલિન્ડર પર તમારા ખિસ્સામાંથી કેટલો ટેક્સ જાય છે? જાણો સરકારની કમાણીનું આખું ગણિત
Exit mobile version