Site icon

વિરોધ વચ્ચે ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય- અગ્નિવીરો માટે CAPF અને આસામ રાઇફલ્સમાં આટલા ટકા અનામત

 News Continuous Bureau | Mumbai

 સેનામાં ભરતીની(Army Recruitment) અગ્નિપથ યોજનાને(Agneepath Yojana) લઈને દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ પ્રદર્શન જોતા ગૃહ મંત્રાલયે(Ministry of Home Affairs) અગ્નિવીરો(Agniveer) માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 

કેન્દ્રીય આર્મ્સ પોલીસ ફોર્સ(Central Arms Police Force) અને આસામ રાઇફલ્સની(Assam Rifles) ભરતીમાં અગ્નિવીરોને 10 % અનામત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગૃહ મંત્રાલયે અગ્નિવીરની રૂપમાં સેવા પુરી કરનારને અધિકતમ ઉંમરમાં પણ છૂટ આપવાની જાહેરાત કરી છે. 

અગ્નિપથ યોજના હેઠળ ભરતી અગ્નિવીરોની પ્રથમ બેન્ચ માટે મહત્તમ ઉંમરની સીમામાં 5 વર્ષની છૂટ આપવામાં આવશે. 

ગૃહ મંત્રાલયના મતે અગ્નિવીરોને અધિતકમ ઉંમરમાં 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  દિવસભર ઉગ્ર પ્રદર્શન- મોડી રાત્રે સરકારે આપી રાહત- આ વર્ષે ભરતી માટેની વયમર્યાદા આટલી વધારી 

Himachal Pradesh: શું તમે હિમાચલ જવાનો પ્લાન કરી રહ્યા છો? ૧ એપ્રિલ પહેલા જાણી લેજો ટેક્સના નવા નિયમો, નહીંતર બગડશે તમારું બજેટ.
UGC Alert: UGC નો મોટો ધડાકો: દેશની ૩૨ યુનિવર્સિટીઓ નીકળી નકલી, એડમિશન લેતા પહેલા આ લિસ્ટ ચોક્કસ ચેક કરી લેજો.
INS Aridaman Commissioning 2026: ‘ઓપરેશન સિંદૂર’ની વર્ષગાંઠે ભારત આપશે દુશ્મનોને જડબાતોડ જવાબ: શું છે INS અરિદમનનો એવો પાવર જે સમુદ્રમાં રચશે ઇતિહાસ?.
IRCTC New Booking Rules 2026: રેલ્વે મુસાફરો માટે મોટા સમાચાર! ટિકિટ બુક કરાવતા પહેલા કરવું પડશે આધાર વેરિફિકેશન, IRCTC એ બદલી નાખી આખી સિસ્ટમ.
Exit mobile version