Site icon

 શું વેકસીન લીધા પછી પણ કોરોના થાય છે? જાણો વેકસીન લીધા પછી કેટલા ટકા લોકોને કોરોના થાય છે. 

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૧ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

બુધવાર

કેન્દ્ર સરકારે બુધવારે કહ્યું છે કે વેકસીન લીધા બાદ પણ કોરોના ની શક્યતા રહી જાય છે. જોકે આવા લોકોનું પ્રમાણ ઓછું છે. અત્યાર સુધી ભારત દેશમાં ૧૩ કરોડ લોકોએ વેક્સિન લઈ લીધી છે.

જેટલા લોકોએ કોવેક્સિન નો બીજો દોષ લીધો છે તેમાંથી ૦.૦૪ ટકા લોકોને ફરી પાછો કોરોના થયો છે. જ્યારે કે કોવિશીલ્ડ વેક્સિન લેનારા લોકોમાંથી 0.03% લોકોને કોરોના થયો છે.

આ રાજ્યમાં કોરોના ની વેક્સિન તદ્દન મફત. સરકાર ચૂકવશે પૈસા.

આમ ભારત દેશમાં વેકસીન લીધા પછી કોરોના થનાર લોકોની સંખ્યા ઘણી ઓછી છે.

Nitin Nabin BJP President: નિતિન નબીન બન્યા ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ; બિહારના કદાવર નેતા સામે સંગઠન મજબૂત કરવાના આ છે મુખ્ય પડકારો.
Karnataka DGP K Ramachandra Rao Suspended: DGP રામચંદ્ર રાવના અશ્લીલ વીડિયોથી કર્ણાટકમાં ખળભળાટ! ઓફિસમાં જ ‘રંગરેલિયા’ મનાવતા ટોપ કોપ સસ્પેન્ડ; જાણો શું છે આખો વિવાદ
Salarimala Gold Theft Case: સબરીમાલા મંદિરની પવિત્રતાને કલંક? સોનાની ચોરી મામલે ED એક્શનમાં, મુખ્ય પૂજારી સકંજામાં; કરોડોના કૌભાંડનો પર્દાફાશ થવાની શક્યતા
Earthquake: દિલ્હીમાં ભૂકંપના આંચકાથી ફફડાટ: સવારે 8:44 વાગ્યે ધ્રૂજી ઉઠી રાજધાની; જાણો ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version