Site icon

 શું વેકસીન લીધા પછી પણ કોરોના થાય છે? જાણો વેકસીન લીધા પછી કેટલા ટકા લોકોને કોરોના થાય છે. 

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૧ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

બુધવાર

કેન્દ્ર સરકારે બુધવારે કહ્યું છે કે વેકસીન લીધા બાદ પણ કોરોના ની શક્યતા રહી જાય છે. જોકે આવા લોકોનું પ્રમાણ ઓછું છે. અત્યાર સુધી ભારત દેશમાં ૧૩ કરોડ લોકોએ વેક્સિન લઈ લીધી છે.

જેટલા લોકોએ કોવેક્સિન નો બીજો દોષ લીધો છે તેમાંથી ૦.૦૪ ટકા લોકોને ફરી પાછો કોરોના થયો છે. જ્યારે કે કોવિશીલ્ડ વેક્સિન લેનારા લોકોમાંથી 0.03% લોકોને કોરોના થયો છે.

આ રાજ્યમાં કોરોના ની વેક્સિન તદ્દન મફત. સરકાર ચૂકવશે પૈસા.

આમ ભારત દેશમાં વેકસીન લીધા પછી કોરોના થનાર લોકોની સંખ્યા ઘણી ઓછી છે.

RBI Digital Payments: ઓનલાઈન ફ્રોડ પર હવે કડક કાર્યવાહી, આરબીઆઈ એ ડિજિટલ પેમેન્ટ્સ ને લઈને લીધો આ નિર્ણય
WesternRailway: પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી–પટના અને રાજકોટ–બરૌની વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન
Indian Air Force: ભારતને ક્યારે મળશે 180 LCA લડાકૂ વિમાન? HAL CMDએ કર્યો ખુલાસો.
PM Modi: PM મોદીની બિહારની મહિલાઓને ભેટ, મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના ની કરી શરૂઆત, જાણો તેનાથી શું થશે લાભ
Exit mobile version