Site icon

ભાજપના વધુ એક સાંસદ નું કોરોનાને કારણે નિધન, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો 

 રાજ્યસભાના સાંસદ અને પ્રખ્યાત શિલ્પકાર રઘુનાથ મોહપાત્રાનું નિધન થયું છે. 

ગત 22 એપ્રિલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને ભુવનેશ્વરની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Community

જોકે ડોક્ટરોના અથાગ પ્રયત્નો છતાં મોહપાત્રા કોરોના સામેની જંગ હારી ગયા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  રાજ્યસભાના સભ્ય રઘુનાથ મહાપત્રાના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે પરંપરાગત હસ્તકલાને લોકપ્રિય બનાવવા બદલ તેઓને યાદ કરવામાં આવશે.

ચાલુ મહિનામાં દહિસર થી અંધેરી વચ્ચે મેટ્રો ટ્રેન પાટા પર દોડશે.
 

Naxal Hidma: મોસ્ટ વોન્ટેડ નક્સલી હીડમા છત્તીસગઢ બોર્ડર પર ઠાર, એન્કાઉન્ટરમાં તેના આટલા સાથીઓ પણ માર્યા ગયા
Hamas attack: દિલ્હી બ્લાસ્ટ: સુસાઇડ બોમ્બરથી લઈને રોકેટ-ડ્રોન સુધી! શું ઉમરનું કાવતરું ભારતમાં ‘હમાસ’ જેવો મોટો હુમલો કરવાનું હતું?
Tejashwi Yadav: તેજસ્વી યાદવ પર દબાણ! રાજકીય કારકિર્દી સામે ઊભો થયો સવાલ, મીટિંગમાં ભાવુક થઈ નેતાએ કેમ આપ્યું રાજીનામું આપવા જેવું નિવેદન?
Delhi Blast Case: દિલ્હી બ્લાસ્ટ કેસ માં અલ-ફલાહ યુનિવર્સિટી પર ED ની મોટી કાર્યવાહી, ચાર રાજ્યોમાં કુલ આટલા ઠેકાણાં પર દરોડા
Exit mobile version