Site icon News Continuous Bureau | Mumbai

ઈડીની મોટી કાર્યવાહી, વિજય માલ્યા – નિરવ મોદી પાસેથી વસુલ કરેલા અધધ આટલા કરોડ રૂપિયા બેંકોને ટ્રાન્સફર કર્યા ; જાણો વિગતે 

 બેન્કિંગ કૌભાંડના ભાગેડુ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સીની જપ્ત કરેલી સંપત્તિ સરકારી બેન્કોને ટ્રાન્સફર કરવામાં આવી છે.

ઇડી અનુસાર, ભાગેડુ આરોપી વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સીની 9,371 કરોડ રૂપિયાની સંપત્તિ સરકારી બેન્કોને ટ્રાન્સફર કરવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

ઇડીએ આ ત્રણેય પાસેથી લગભગ 18,000 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. જેમાંથી 9,371 કરોડ જાહેર ક્ષેત્રની બેંકોને આપવામાં આવી છે જેમને આ ત્રણના કારણે આર્થિક નુકસાન થયું છે.

ઉલ્લેખનીય છે કે વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ જાહેર ક્ષેત્રની બેંકોમાંથી લોન પરત ન કરી અને વિદેશ ભાગી ગયા હતા. આ છેતરપિંડીમાં બેંકોને લગભગ 22,585 કરોડનું નુકસાન થયું છે. 

ભારતમાં કોરોના વિરુદ્ધની જંગ; રસીકરણના 158માં દિવસે 29 કરોડથી વધુ લોકોને અપાઈ વેક્સીન ; જાણો 18 થી 44 વર્ષની વય જૂથના કેટલા લોકોએ લીધી રસી
 

India crude oil stock ભારત પાસે કેટલા દિવસ ચાલે તેટલો ક્રૂડ ઓઈલ (Crude Oil) નો સ્ટોક છે? કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આપ્યો જવાબ
INDIA bloc meeting દિલ્હીમાં ‘ઈન્ડિયા’ (INDIA) ગઠબંધનની મહત્વપૂર્ણ બેઠક ૨૩ વિપક્ષી દળોએ એકસૂરે ભરી હૂંકાર
INDIA bloc meeting કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું મોટું એલાન ‘અમે ૫ મુદ્દાઓ પર સહમતી સાધી છે, તેના પર મક્કમતાથી લડીશું’
TMC Crisis મમતા દીદીના હાથમાંથી દિલ્હી પણ સરકી રહ્યું છે? ટીએમસીમાં આંતરિક કલેશ અને સાંસદોની નારાજગીથી રાજકીય ગરમાવો
Exit mobile version