Site icon

અરે વાહ, હવે 12થી 14 વર્ષના બાળકોને કોરોનાથી બચાવી શકાશે, દેશમાં આ તારીખથી અપાશે રસી

News Continuous Bureau | Mumbai 

દેશમાં બાળકો માટે કોરોના વેક્સીનને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

આગામી 16 માર્ચથી 12 થી 13 અને 13 થી 14 વર્ષના બાળકોનુ કોવિડ રસીકરણ શરૂ થઈ રહ્યુ છે.

સાથે જ 60 વર્ષથી ઉપરના તમામ લોકો માટે પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. 

આ જાણકારી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને આપી છે. 

સૂત્રો અનુસાર 12થી 14 વર્ષની ઉંમરના બાળકોને બાયોલોજિક ઈએસ કોર્બોવેક્સની રસી લગાવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : ભારત સરકારનો મોટો નિર્ણય: શીખ યાત્રીઓ હવે મુસાફરી દરમિયાન ફ્લાઈટમાં લઈ જઈ શકશે કિરપાણ; આ દિશાનિર્દેશોનું કરવું પડશે પાલન

Wheat Crop India :ઘઉંની નવી સિઝનના પ્રારંભે જ માવઠાંનો માર અને નિકાસ બેહાલ
Noida Salary Protest Turns Violent: નોઈડામાં મજૂરો અને પોલીસ વચ્ચે લોહિયાળ જંગ, આગજની અને તોડફોડ બાદ આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો.
Vrindavan Boat Tragedy:વૃંદાવનમાં યમુના નદીમાં મોટી હોનારત, ૧૦ શ્રદ્ધાળુઓના મોત, રેસ્ક્યૂ ઓપરેશન હજુ પણ યથાવત.
India Qatar LNG Supply: કતારથી ભારત આવશે LNG ટેન્કર, રસોઈ ગેસની અછતને પહોંચી વળવા માસ્ટર પ્લાન તૈયાર.
Exit mobile version