Site icon

ભારતમાં ઓમિક્રોનનો ખતરો વધ્યો! હવે આ રાજ્યમાં નોંધાયો કેસ, જાણો અત્યાર સુધીમાં દેશમાં કેટલા કેસ આવ્યા સામે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 13 ડિસેમ્બર 2021      

Join Our WhatsApp Community

સોમવાર

ઓમિક્રોન દિવસેને દિવસે ભારતમાં ચિંતા વધારી છે.

પ્રાપ્ત જાણકારી મુજબ હવે કેરળમાં પણ ઓમીક્રોનનો એક કેસ મળી આવ્યો છે.

દર્દી કેરળનો વતની હતો જે તાજેતરમાં યુનાઇટેડ કિંગડમથી કોચિન પરત આવ્યો હતો.

જો કે, ઓમિક્રોનથી સંક્રમિત થયેલા દર્દીમાં કોઈ ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી.

હાલ તંત્ર દ્વારા અગમચેતીના પગલા રૂપે ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે અને તેની સાર સંભાળ રાખવામાં આવી રહી છે. 

ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 38 કેસ સામે આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે કેરળ પહેલા મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, કર્ણાટક, આંધ્રપ્રદેશ,ચંદીગઢમાં ઓમિક્રોનના કેસ નોંધાઈ ચુક્યા છે.

ઓમિક્રોન સામે લડવા માટે આ દેશનો મોટો નિર્ણય, આજથી શરૂ થશે વેક્સિન બુસ્ટર ડોઝનું બુકિંગ; જાણો વિગતે 

End of an Era: કેવી હશે પીએમ મોદીની નવી ઓફિસ? સાઉથ બ્લોક છોડીને હવે ‘સેવા તીર્થ’ બનશે સત્તાનું નવું સરનામું, જાણો શું છે આ નવા કેન્દ્રની ખાસિયત
UN Report on Red Fort Attack: લાલ કિલ્લા હુમલામાં જૈશ-એ-મોહમ્મદનો હાથ, સંયુક્ત રાષ્ટ્રના તાજા રિપોર્ટમાં પાકિસ્તાની આતંકવાદનો પર્દાફાશ
Bharat Bandh Today: આજે ‘ભારત બંધ’: દેશભરમાં ૩૦ કરોડ શ્રમિકો હડતાળ પર, બેંક, બસ અને સરકારી કામકાજ પર થશે અસર – જાણો શું ખુલ્લું રહેશે અને શું બંધ?
Vande Bharat Train: વંદે ભારત ટ્રેનના પૈડાં થંભી ગયા! રાજસ્થાનમાં ૨ ટ્રેનો બંધ થતા મુસાફરો મુશ્કેલીમાં,જાણો શા માટે રેલવેએ લીધો આ નિર્ણય
Exit mobile version