Site icon

અગ્નિપથની યોજનાનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ- અરજદારે કરી આ મોટી માંગ

 News Continuous Bureau | Mumbai

કેન્દ્ર સરકારની(Central Government) અગ્નિપથ યોજનાનો(Agneepath Yojana) મામલો સુપ્રીમ કોર્ટ(Supreme Court) સુધી પહોંચ્યો છે.

Join Our WhatsApp Community

અગ્નિપથ સ્કીમને(Agneepath Scheme) લઈને દેશભરના યુવાનોના(Youth) હોબાળા વચ્ચે સુપ્રીમ કોર્ટમાં આ મામલે એક અરજી દાખલ કરવામાં આવી છે. 

દિલ્હીના(Delhi) એક વકીલએ અરજી કરતા આ યોજનાના વિરોધમાં દેશભરમાં થઈ રહેલી હિંસાની તપાસ(Investigation of Violence) માટે SITની રચના કરવાની માંગ કરી છે. 

સાથે આ યોજનાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજની અધ્યક્ષતામાં નિષ્ણાત સમિતિની રચના કરવાની માંગ પણ કરી  છે.

આ સમાચાર પણ વાંચો :  વિરોધ વચ્ચે ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય- અગ્નિવીરો માટે CAPF અને આસામ રાઇફલ્સમાં આટલા ટકા અનામત

Faridabad Terror Plot: મોટો ખુલાસો! ૩૬૦ કિલો RDX મામલામાં નવો વળાંક, આતંકીના તાર ‘મહિલા ડૉક્ટર’ સાથે જોડાયેલા!
Ricin Poison: દહેશત! ગુજરાતમાં ISIS આતંકીઓ પાસેથી ‘બાયો-કેમિકલ હથિયાર’ રિસિન જપ્ત, જાણો તે કેટલું છે ખતરનાક
Faridabad Terror Conspiracy: આતંકના ઇતિહાસનું સૌથી મોટું કાવતરું: ૩૬૦ કિલો વિસ્ફોટકો સાથે પકડાયેલા આતંકીઓનો શું હતો ખતરનાક પ્લાન?
Hafiz Saeed: ચોંકાવનારો ગુપ્તચર રિપોર્ટ! હાફિઝ સઈદ બાંગ્લાદેશને ‘લોન્ચપેડ’ બનાવી ભારત પર મોટા હુમલાની તૈયારીમાં!
Exit mobile version